SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ७ उ. १० सू.३ शुभाशुभकर्मफलनिरूपणम् ८१९ अष्टादशव्यञ्जनाकुलम् औषधिमिश्रं भोजनं भुञ्जीत, तस्य खलु भोजनस्य आपातः नो भद्रको भवति, ततः पश्चात् परिणमत् परिणमत् मुरूपतया, सुवर्णतया, यावत्-मुखतया भूयोभूयः परिणमति, एवमेव कालोदायिन् ! जीवानां प्राणातिपातविरमणम्. यावत्-परिग्रहविरमणम्, क्रोधविवेकः, यावत्मिथ्यादर्शनशल्यविवेकः, तस्य खलु आपातः नो भद्रको भवति । ततः पश्चात् अठारह प्रकारके व्यंजनोंवाला हों, परन्तु उसमें औषधि कडवी, कषायली आदि दवा मिलाई गई हो तो जैसे वह भोजन खाते समय स्वादमें तो अच्छा नहीं मालूम होता है, परन्तु जब उसका जैसे २ परिपाक होता है तब वह उस परिपाक कालमें वैसे२ सुखरूपसे अच्छे वर्णरूपसे, यावत् सुखरूपसे वारंवार परिणमाता है। बह दुःखरूपसे नहीं परिणामता है । इसी तरहसे हे कालोदायिन् ! जोवोंके लिये माणातिपात विरमण यावत् परिग्रह विरमण (कोहविवेगे जाव मिच्छादंसणसल्लविवेगे) क्रोधत्याग, यावत् मिथ्यादर्शन शल्यत्याग ये सब (तस्स णं आवाए नो भदए भवइ) प्रारंभमें ठीक नहीं लगते हैं परन्तु पीछे परिणामकालमें ये सब सुखरूपसे परिणमते हैं दुःखरूपसे नहीं परिणमते है। (एवं खलु कालोदाई । जीवाणं कल्लाणकम्मा जाव कजति) इस तरह हे कालोदायिन् ! जीवों के कल्याणकर्म कल्याणफलविपाक वाले होते हैं। इस सूत्र का भावार्थ ऐसा है कि कालोदायी ने प्रभु से લે છે, તે ભેજનમાં કડવી, તુરી આદિ ઔષધિઓ મેળવેલી છે, તો તે ભોજન જેવી રીતે ખાતી વખતે સ્વાદ આદિની અપેક્ષાએ તે સારું લાગતું નથી પણ જેમ જેમ તે ભજન શરીરમાં પચવા માંડે છે, જેમ જેમ તેનું પરિણમન થવા માંડે છે, તેમ તેમ તે ભેજન સુખરૂપે, સુંદર વર્ણરૂપે, સુંદર ગંધરૂપે વારંવાર પરિણમતું રહે છે. તે દુઃખરૂપે પરિણમતું નથી. એ જ પ્રમાણે, હે કાલેદાયી ! જીવોને પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યંતનાં पा५४ौना त्याग ४२वानुं (कोहविवेगे जाव मिच्छादसण सल्लविवेगे) मन यथा भियाशन पय-तना ५४ना त्याग ४२वार्नु म (तस्सणं आवाए नो भदए भवइ) શરુઆતમાં તે સારું લાગતું નથી, પણ પાછળથી પરિણામકાળે તે સુખરૂપે પરિણમે છે અને ત્યારે તેને સુખરૂપ વિપાક ને ભેગવવા મળે છે. તે શુભકર્મો દુઃખરૂપે परिशुभता नथी. (एवं खलु कालोदाई ! जीवाणं कल्लाणकम्मा जाव कजति) હે કાલેદાયી! એ પ્રમાણે કલ્યાણક કલ્યાણુફળરૂપ વિપાકવાળાં હોય છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે- કાલેદાયીએ ભગવાનને એવો પ્રશ્ન પૂછે છે કે “જીવોના શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy