________________
४५४
भागवतीमूत्रे किश्चिन्यूनशुभपरिणामपद्मलेश्यस्य वैमानिकस्य कदाचित् अल्पकर्मबन्धकत्वं, पद्मलेश्यापेक्षया अधिकशुभपरिणामशुक्ललेश्यस्यापि वैमानिकस्य कदाचित् अधिकर्म बन्धकत्व मिति प्रश्नाशयः, भगवानाह-'सेसं जहा नेरइयस्स, जावमहाकुम्मतगए' शेषम् अवशिष्टं यथा नैरयिकस्यक्तं तथैव पद्मलेश्य-शुक्लू. लेश्यवैमानिकयोरपि स्थितिमाश्रित्य यावत्-अल्पकर्मतरत्वै कदाचिद् महाकर्मतरत्वमवसे यम् । तथाहि कृष्णलेश्य नीललेश्यनैरयिकयोर्यथा स्थित्यपेक्षया अल्पकर्मबन्धकत्वं कदाचित, कदाचित् अधिककर्मबन्धकत्वं भवति तथैव पालेश्यशुक्ललेश्यवैमानिकयोरपि स्थित्यपेक्षया कदाचित् अल्पकर्मबन्कत्वं. कदाचित् महाकबन्धकत्वं बोध्यम् ॥ सू० ४॥ विषम में कारण जानने की इच्छा से प्रभु से ऐसा पूछते हैं कि-से केणढणं भंते !'हे भदन्त ! पद्मलेश्यावाला वैमानिक देव शुक्ललेश्यावाले वैमानिक देव की अपेक्षा किश्चित् न्यून शुभ परिणामवाला होता है उसको अल्प. कर्मता, और जो शुकललेश्यावाला वैमानिक देवकी अपेक्षा अधिक शुभ परिणामवाला होता है उसमें महाकर्मता'का जो आपने यह कथन किया है सो इसमें कारण क्या है ? इसके उत्तरमें प्रभु उनसे कहते हैं कि 'सेस जहा नेरइयास जाव महाकम्मतराए' जिस प्रकार कृष्णलेश्यावाले और नील लेश्यावाले नैरयिकोमें आयुकर्मकी स्थितिकी अपेक्षा लेकर कदाचित् अल्पकर्मबन्धकता और कदाचित् अधिककर्मबन्धकता प्रतिपादित की गई है, उसी प्रकारसे पद्मलेश्ण और शुक्ललेश्यावाले वैमानिक देवोंमें भी आयुकर्मकी स्थितिकी अपेक्षालेकर कदाचित् अल्पकर्मबन्धकता और कदाचित महाकर्मबन्धकता जानना चाहिये ।। सू. ४ ॥
प्रश- ‘से केणदेणंभंते ! मन्त! ५ श्याने भानित व शुस લેશ્યાવાળા વૈમાનિક દેવ કરતાં થોડે ઘણે અંશે ન્યૂન શુભ પરિણામવાળા હોય છે તેનામાં આપ અ૫કસ્મતા શા કારણે કહો છો ? અને શુકલ લેશ્યાવાળે વૈમાનિક દેવ કે જે પદ્મશ્યાવાળા વૈમાનિક દેવ કરતાં અધિક શુભ પરિણામેવાળો હોય છે, તેને આપ શા કારણે મહાકમાં કહો છો ? ગૌતમ સ્વામીના પ્રશ્નને જવાબ આપતા મહાવીર प्रभु - ‘सेसं जहा नेरडयास जाव महाकम्मतराए' गौतम! २ शत કૃષ્ણલેશ્યાવાળા નારક જીવમાં આયુકર્મની સ્થિતિની અપેક્ષાએ કયારેક અપકમતા સંભવી શકે છે અને આયુકર્મની સ્થિતિની અપેક્ષાએ નીલેશ્યાવાળા નારકમાં મહાકર્માતા સંભવી શકે છે, એ જ પ્રમાણે આયુકર્મની સ્થિતિની અપેક્ષાએ પદ્મ લેશ્યાવાળા વૈમાનિક દેવમાં કયારેક અપકર્માતા સંભવી શકે છે અને શુકલ લેસ્થાવાળા વૈિમાનિક દેવમાં કયારેક મહાકમકબજોતા સંભવી શકે છે. સૂ, ૪ !
શ્રી ભગવતી સૂત્ર : ૫