SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ २८ भगवतीसूत्रे णामेज्ज वा' कृतमाहार परिणमयेद्वा, शरीरं वा बध्नीयात् तैः परिणमितैः पुद्गलः शरीरं निष्पादयेदिति 'जहापुरत्थिमेणं मंदरस्स पव्वयस्स आलावओ नेका यह है कि उत्पादस्थानके अनुसार अंगुलके असंख्यातवें भागमात्र आदिक क्षेत्र में मारणान्तिक समुद्धात द्वारा जाकर के किस तरह से जाकर के तो कहते हैं कि एगपएसिय सेटिं मोत्तण' एकप्रदेशकी श्रेणिको छोडकर यद्यपि जीवलोकके असंख्यात प्रदेशोंमें अवगाहना करनेके स्वभाववाला है तो भी जब वह एकप्रदेशकी श्रेणीमें स्थित रहता है तब असंख्यात प्रदेशोंमें अवगाहना द्वारा उसकी गति नहीं होती है कारण, जीवका ऐसाही कोई स्वभाव है । इसलिये चार विदिशारूप एकप्रदेश की श्रेणिको छोडकर असंख्यात लाख पृथिवीकायिकावासोंमें सें किसी एक पृथिवीकायिकावासमें उत्पन्न होता है ऐसा कहा है। सिद्धान्तकी 'अनुश्रेणिगतिः' ऐसी मान्यता है कि जीव और पुद्गलकी लोकान्तप्रापिणी जो गति होती है वह विदिशाओंको छोडकर आकाशकी प्रदेशपंक्ति के अनुसार ही होती हैं । अतः मारणान्तिकसमुद्घात करके जीव जब किसी भी गतिमें जन्म धारण करता है तब वह श्रेणिके अनुसार ही गमन कर वहां पहुँचता है । विदिशा से गमन कर वहां नहीं पहुँचता है । पृथिवीकायिकावासोंमें से किसी एक पृथिaratfunावास में गमन के बाद फिर वह 'आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीर वा बंधेज्जा' इस प्रकारकी परिस्थितिवाला बनता है । ऐसा માત્ર આદિક ક્ષેત્રમાં મારણાન્તિક સમુદ્ધાત દ્વારા જઈને, કેવી રીતે જઈને? તે કહે છે કે ' एगपए सियं सेढि मोत्तण' मे अहेशनी श्रेणीने छोडीने- ले हैं लव सोडना અસખ્યાત પ્રદેશમાં અવગાહના કરવાના વભાવવાળા છે, તે પણ જ્યારે તે એક પ્રદેશની શ્રેણીમાં સ્થિત રહે છે, ત્યારે અસંખ્યાત પ્રદેશામાં અવગાહના દ્વારા તેની ગતિ થતી નથી, કારણ કે જીવના એવાજ સ્વભાવ છે. તેથી ચાર વિદિશારૂપ એક પ્રદેશની શ્રેણીને છેડીને, અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકાવાસેામાંના કોઇ એક પૃથ્વીકાયા वासभां उत्पन्न थाय छे मेवं छे. सिद्धान्तनी मेवी मान्यता छे 'अनुश्रेणि गतिः' જીવ અને પુદ્ગલની લેાકાન્તપ્રાપિણી જે ગતિ હાય છે, તે વિદિશાઓને છેડીને આકાશની પ્રદેશપકિત અનુસાર જ ડાય છે. તેથી મારણાન્તિક સમ્રુદ્ધાત કરીને જીવ જ્યારે કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરે છે, ત્યારે તે શ્રેણી અનુસાર જ ગમન કરીને ત્યાં પહોંચે છે, વિદિશામાં ગમન કરીને ત્યાં પહોંચતા નથી. પૃથ્વીકાયિક આવાસેામાંના કાઇ પણ मेङ भ्भावासभां उत्पन्न याने तेथे आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा' भाडार ग्रहण उरे छे, माहारनुं परिशुमन रैछे भने परिशमित माहार શ્રી ભગવતી સૂત્ર : પ
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy