SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ भमवतीसूत्रे हरितकराराज्यमानाः, श्रिया अतीव, अतीव, उपशोभमानाः, उपशोभमाना: तिष्ठन्ति ? गौतम ! ग्रीष्मेषु खलु बहवः उष्णयोनिकाः जीवाश्च, पुद्गलाच वनस्पतिकायिकतया अपक्रामन्ति व्युत्क्रामन्ति, च्यवन्ते उपपधन्ते, एवं खलु गौतम ! ग्रीष्मेषु बहवो वनस्पतिकायिकाः पत्रिताः पुष्पिताः यावत्तिष्ठन्ति ॥सू. १॥ उवसोभेमाणा, उवसोभेमाणा चिटुंति) फिर अनेक वनस्पति कायिक किस कारण से ग्रीष्मऋतु में पत्तोंवाले, पुष्पोंवाले, फलोंवाले होते हुए हरे भरे बनकर वनकी शोभासे अत्यन्त सुशोभित होते हैं ? (गोयमा) हे गौतम ! (गिम्हासु बहवे उसिणजोणिया जीवा य, पोग्गला य वणस्सइकाइयत्ताए वक्कमंसि, विउक्कमंति, चयंति, उववज्जति-एवं खल गोयमा ! गिम्हासु बहवे वणस्सइकाइया पत्तिया पुफिया जाव चिदंति) ग्रीष्मऋतु में अनेक उष्ण योनिवाले जीव और पुद्गल वनस्पतिकाय से बाहर निकलते हैं, वनस्पतियोंमें आते हैं, मरते हैं, उत्पन्न होते हैं-इस कारण हे गौतम ! ग्रीष्मऋतु में अनेक वनस्पति कायिक पत्रित, पुष्पित, फलित होते हुए अपनी नीलिमा से हरे भरे बनकर वनकी शोभा से अत्यन्त सुशोभित होते हैं। टीकार्थ-द्वितीय उद्देशक में जीवकी विशेष वक्तव्यता प्रकट की गई है-अब सूत्रकार जीव का ही अधिकार होने के कारण जीवविशेष जो वनस्पति कायिक है उसके आहार आदिकी वक्तव्यता को कहते हैं उपसोभेमाणा, उसोभेमाणा चिटंति) हे महत! ने वनस्पतिथि वो ગ્રીષ્મઋતુમાં સૌથી અધિક અલ્પાહારી હોય છે, તે ગ્રીષ્મઋતુમાં શા કારણે વનસ્પતિ કાયિકે પાન, ફૂલ અને ફળથી હરિયાળાં બનીને વનની શોભાને અત્યંત વધારનાર मने छे ? (गोयमा !) डे गौतम ! (गिम्हामु णं बहवे उसिणजोणिया जीवा य, पोग्गला य, वणस्सइकायत्ताए वक्कमंति, विउक्कमंति, चयंति उववज ति - एवं खलु गोयमा ! गिम्हासु बहवे चणस्सइकाइया पत्तिया, पुफिया जाच चिटुंति) ગ્રીષ્મઋતુમાં અનેક ઉષ્ણુ નિવાળાં છે અને પુદ્ગલે વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે, વનસ્પતિમાં આવે છે મરે છે અને ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ! તે કારણે ગ્રીષ્મઋતુમાં અનેક વનસ્પતિકાયિક પત્ર, ફૂલ અને ફળેથી હરિયાળાં બનીને વનની શોભામાં વૃદ્ધિ કરતા હોય છે, અને અત્યન્ત સુશોભિત લાગતાં હોય છે. ટીકાર્થ- બીજા ઉદ્દેશકમાં જીવનું વિશેષ નિરૂપણ કરવામાં આવ્યું. વનસ્પતિકાયિક પણ છવરૂપ જ હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્રમાં જીવવિશેષરૂપ વનસ્પતિકાયિકના આહાર આદિનું નિરૂપણ કરે છે- આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy