SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ भगवतीसूत्रे च्यते, यथा आगामिपर्युषणापर्वसु गुर्वा दिवैयावस्यकरणद्वारा तपश्चरणे अन्तरायं संभाव्यं प्रथममेव तत्तपसः करणम् उक्तश्च- "होही पज्जोसवणा, मम य तया अंतराइयं होजा । गुरुवेयावच्चेणं, तवस्सि गेलनयाए वा ॥१॥ सो दाइ तवीकम्मं पडिवज्जइ तं अणागाए काले । एयं पच्चक्खाणं अणागयं होइ नायव्यं" ॥२॥ छाया- भविष्यति पर्युषणा मम च तदाऽऽन्तरायिकं भविष्यति । गुरोः वैयाकृत्येन तपस्विनो (मम) ग्लानतया वा ॥१॥ स तदा तपःकर्म प्रतिपद्यते तद अनागते काले । एतत्प्रत्याख्यानमनागतं भवति ज्ञातव्यम् ॥२॥ इति प्रथमो भेदः॥१॥ एवं यत्तपः पूर्व कर्तव्यमासीत् तच्चेत् पश्चात् क्रियते तदा तदेव तपः अतिक्रान्तमुच्यते यथा-व्यतीतपयुषणादिपर्वेसु आचार्यादिवैयावृत्यकरणेन तपो नाचरितमिति विचार्य पश्चात् क्रियते, वाला है-उस समय गुरु आदि की वैयावृत्ति करने में लगजाने के कारण तपश्चरण करने में मुझे बाधा आने की संभावना हैइसलिये इस तप को पहिले ही कर लेना चाहिये-ऐसे अभिप्राय से तपको पहिले ही कर लेना-सो यह अनागत तप है । सो ही कहा हैहोहीपज्जो सवणा इत्यादि पूर्व में करने योग्य जो तप है वह यदि बाद में किया जाता है तो ऐसा वह तप अतिक्रान्त तप कहलाता हैजैसे-पर्युषण पर्व में गुर्वादिक की सेवा करने के कारण मैने तप नहीं किया है-ऐसा विचार करके पीछे तप करना सी ऐसा तप अतिक्रान्त तप कहा गया है कहा भी है-पज्जोसवाण ए 'इत्यादि' एक तप जिस दिन पूरा होता है उसी दिन दूसरे तपश्चरण का प्रारम्भ कर देना, इससे प्रत्याख्यान की જેમકે અમુક તપ પર્યુષણમાં કરવા યોગ્ય છે. હવે કઈ શ્રમણ એ વિચાર કરે કેપર્યુષણમાં ગુરુ આદિની વૈયાવૃત્તિ કરવી પડશે, અને તે કારણે તપ કરવામાં મુશ્કેલી પડશે. આ પ્રકારને વિચાર કરીને જે તે શ્રમણ પયુંષણમાંકરવા યોગ્ય તપશ્ચરણને પર્યુષણ पडसir Nसे छे. तो तेनात तपने मनात त५' छ. होहीपज्जोसवणा ઈત્યાદિ પહેલાં કરવા યોગ્ય જે તપ છે, તેને પહેલાં કરવાને બદલે સમય પસાર થઈ ગયા પછી કરવામાં આવે, તે તે તપને “અતિકાન્ત તપ” કહે છે. જેમકે કેઈ શ્રમણ એ વિચાર કરે કે પર્યુષણ પર્વમાં ગુરુ આદિની સેવા કરવાના કામમાં પડી જવાથી તે સમ કરવા લાયક તપ મારાથી કરી શકાયું નથી, તે પાછળથી તે વ્રત તે શ્રમણ કરી નાખે છે, तवा प्रा२ना तपने मन्तित५' ४ छ. ४ह्यु ५४ -'पज्जोसवाणए' त्या એક તપ જે દિવસે પૂરું થાય એ જ દિવસે બીજા તપને પ્રારંભ કરવાથી પ્રત્યાખ્યાનની શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy