SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी. श.६. उ.६ सू.२ मारणान्तिकसमुद्घातस्वरूपनिरूपणम् २१ इति प्रश्नः। सूत्रकार आह-'जहानेरइया तहा भाणियब्बा, जाव-थणियकुमारा' यथा नैरयिकाः उपरि वर्णिताः तथा असुरकुमारावासयोग्याः जीवा अपि भणितव्याः वक्तव्याः । ___ तथाहि-कश्चिद् असुरकुमारावासयोग्यो जीवो मारणान्तिकसमुद्घातेन समवहत्य असुरकुमारावासं प्राप्तः सन्नेव आहारयोग्यान पुद्गलान् आहरति, तांचाहृतान् पुद्गलान् खलरसतया परिणमयति, खलरसतया परिणमितैः पुद् गलैश्च असुरकुमारशरीरं बध्नाति निष्पादयति । कश्चित्तु तत्र गत्वाऽपि ततः प्रतिनिवृत्यात्रागत्य च द्वितीयवारमपि मारणान्तिकसमुद्घातेन समवहतः है ? उन्हे खलरसरूप से परिणमा देता हैं ? और क्या वह उन खलरसरूप से परिणत हुए पुद्गलांसे अपने शरीरकी निष्पत्ति कर लेता हैं ? उत्तर में प्रभु गौतम से कहते है कि- 'जहा नेरइया तहा भाणियव्वा जाव थणियकुमारा' जैसा ऊपर मे नारक जीवोंका वर्णन किया गया है उसी प्रकार से असुरकुमारावासयोग्य जीव भी कह लेना चाहिये। जैसे असुरकुमार के आवास योग्य कोई जीव मारणान्तिक समुद्धात से समवहत होकर असुरकुमारों के किसी एक आवास में प्राप्त हो गया- वहां जाते ही वह आहारयोग्य पुद्गलोको ग्रहण करता है, आहत हुए उन पुद्गलाको खलरसरूपसे परिणमाता हैं तथा खलरसरूप से परिणत हुए उन पुद्गलों द्वारा अपने शरीर का निष्पादन करता है। तथा असुरकुमारावासयोग्य कोइ एक जीव वहां जाकरके भी फीर पीछे वहांसे गृहीत शरीरमें वापिस આહારપુદ્ગલેને ગ્રહણ કરવા માંડે છે? શું તે તેમને ખેલરસરૂપે પરિણાવે છે? અને શું તે ખબરસરૂપે પરિણમેલાં પુદ્ગલથી તે પિતાના શરીરની રચના કરી લે છે? त उत्त२ मापता महावीर प्रभु ४ छ-जहा नेरइया तहा भाणियव्वा जाव थणियकुमारा' वी न२४गतिमा पाने योग्य पर्नु ५२ व १२वामा આવ્યું છે, એ જ પ્રકારનું વર્ણન અસુરકુમારવાસમાં જવાને ચગ્ય જીવોના વિષયમાં પણ સમજવું. જેમ કે-અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થવા યોગ્ય કઈ છવ મારણતિક સમુદઘાનથી યુકત થઈને અસુરકુમારના કોઈ એક આવાસમાં પહોંચી જાય છે–ત્યાં પહોંચતાની સાથે જ તે આહારગ્ય પગલોને ગ્રહણ કરે છે, ગૃહીત પુદ્ગલેને ખબરસ રૂપે પરિણમાવે છે, અને બલરસ રૂપે પરિમિત થયેલાં તે પુદગલ દ્વારા પિતાના શરીરનું નિર્માણ કરે છે. તથા અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થવા યોગ્ય કેઈક જીવ મારણતિક સમુદ્દઘાત કરીને ત્યાં જાય છે, અને ત્યાંથી પાછા ફરીને પૂર્વશરીરમાં શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy