________________
प्रमेयचन्द्रिकाटीका श. ६ उ. ६ सू. २ मारणान्तिकसमुद्घात स्वरूपनिरूपणम् ११ पृथिवी । जीवः खलु भदन्त ! मारणान्तिकसमुद्घातेन समवहतः यो भव्यः - चतुष्षष्टयाम् असुरकुमारावासशतसहस्रेषु अन्यतरस्मिन् असुरकुमारावासे असुरकुमारतया उपपत्तुम् । यथा नैरयिकास्तथा भणितव्याः, यावत्आहारेज वा परिणामेज वा, सरीरं वा बंधेज्जा एवं जाव अहे सत्तमापुढवी ) तथा कोई जीव ऐसा होता हैं जो वहांसे पीछे वापिस आजाता है, वापिस आकरके फिर वह पूर्वशरीरमें प्रविष्ट होकर दुबारा मारणान्तिक समुद्धात करता है । मारणान्तिक समुद्धात करके इस रत्नप्रभा पृथिवीके तीस ३० लाख नरकावासों में से किसी एक arararan areanी पर्यायसे उत्पन्न हो जाता है इसके बाद वह आहारक आहारको ग्रहण करने लगता है । आहृत पुद्गलौको परिणमाने लगता है और फिर शरीरकी निष्पत्ति करने लगता है । इसी तरहसे यावत् सप्तमपृथिवी तक जानना चाहिये । (जीवे णं भंते ! मारणंतिय समुग्धारणं समोहए जे भविए चउसट्ठीए असुरकुमारावास सयसहस्सेसु अन्नयरंसि असुरकुमारावासंसि असुरकुमारत्ताए उवबज्जित्तए) हे भदन्त ! मारणान्तिक समुद्धातसे समवहत हुआ कोई जीव असुरकुमारोंके चौसठ ६४ लाख आवासोंमें से किसी एक आवास में उत्पन्न होनेके योग्य हो तो ऐसा वह जीव वहां जाकरके क्या आहारको ग्रहण करता है ? आहारको परिणमाता है ? शरीरकी निष्पत्ति उववज्जित्ता, तओ पच्छा आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा एवं जाव - अहे सत्तमा पुढत्री) तथा । व येवो पागु होय छे ! नेत्यांथी पाछो આવી જાય છે, પાછા ફરીને તે ફરીથી પૂર્વશરીરમાં પ્રવેશ કરે છે, પૂશરીરમાં પ્રવેશ કરીને તે બીજી વખત મારણાન્તિક સમુદ્દાત કરે છે. મારણાન્તિક સમુદ્ઘાત કરીને તે રત્નપ્રભાપૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના કાઇ પણ એક નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. ત્યાર ખાદ તે આહારને ગ્રહણ કરવા લાગી જાય છે, અને ગૃહીત પુદ્દગલાનું પરિણમન કરવા માંડે છે. સાતમી પૃથ્વી સુધીના વિષયમાં पशु मा प्रभा] ४ समन्न. ( जीवे णं भंते! मारणंतिय समुग्धाएणं समोहए जे भविए चउसट्टीए असुरकुमारावास सय सहस्सेस्सु अन्नयरंसि असुरकुमारावासंसि असुर कुमारत्ताए उववज्जित्तए) लहन्त! अव भारशान्ति सभुद्धात उरीने असुरકુમારોના ૬૪ લાખ આવાસોમાંના કોઇ એક આવાસમાં ઉત્પન્ન થવાને યોગ્ય હાય, તે શુ એવા જીવ ત્યાં અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થતાંની સાથે જ આહાર ગ્રહણ કરવા લાગી જાય છે ? શું તે આહારનું પરિણમન કરવા લાગી જાય છે, તથા પરિમિત પુદ્ગલે
શ્રી ભગવતી સૂત્ર : પ