________________
२५४
भगवतीम्रो अनाहारकः । इत्यत आह-'चउत्थे-समए नियमा आहारए' इति, चतुर्थे समये तु नियमाद् आहारको भवत्येवेति । वक्रत्रयं चैवम्- यदा सनाडया बहिर्विदिक्षु आग्नेयादिकोणेषु स्थितः कश्चित् जीवः अधोलोकार्वलोके त्रसनाच्या बहिदिक्षु उत्पद्यते तदा स अवश्यं विश्रेणीतः एकेन समयेन समश्रेण्याम् आगच्छेत्, द्वितीयसमये असनाइयां प्रविशेत, तृतीयसमये ऊर्ध्व लोकं गच्छेत्, अथ च चतुर्थे समये लोकनाडीतो बहिनिर्गत्य उत्पादस्थाने उत्पद्यते अत्र समश्रेण्यैव गमनाद् आधत्रयसमये वक्रत्रयं भवतीति ‘एवं दंडओ। जीवाय एगिंदिया य चउत्थे उसे चार समय लगते है तब यह जोव तीन समयतकतो अना. हारक रहता है, बाकी के 'चउत्थे समए नियमा आहारए' चौथे समयमें यह नियमसे आहारक हो ही जाता है । तीन घुमाव इस प्रकारसे होते हैं कोई जीव प्रसनाली से बाहिर आग्नेय आदि कोणरूप विदिशाओंमें स्थित है सो जब वह अधोलोकसे उर्ध्वलोकमें वसनाली से वाहिर दिशाओंमें उत्पन्न होता है तब वह अवश्य विश्रेणीसे वक्ररेखासे एक समय में समश्रेणी-सरल रेखामें आ जाता है। तथा द्वितीय समयमें वह सनालीमें प्रविष्ट हो जाता है, तृतीय समयमें उर्ध्वलोकमें पहुँच जाता है, एवं चतुर्थ समयमें लोकनाडी से बाहर निकलकर उत्पादस्थानमें उत्पन्न हो जाता है। यहां पर समश्रेणि द्वारा ही गमन करनेसे आदिके तीन समयमें तीन घुमाव हो जाते हैं । ‘एवं दंडओ जीवाय एगिदिया य चउत्थे समए, सेसा ऋण संभयमा तो मना।२४ ४ २ छ, 'चउत्थे समए नियमा आहारए' પણું બાકીના સમયમાં – ચોથા સમયમાં તે તે નિયમથી જ આહારક થઈ જાય છે. ३ quis (धुभाव) मा प्रमाणे थाय छ
કેઈ છવ ત્રસનાલીની બહાર અગ્નિકેણ આદિ કેણરૂપ વિદિશાઓમાં રહેલે છે. હવે તે જીવ જ્યારે અલકમાંથી ઉર્વલેકમાં ત્રસનાલીની બહારની દિશાઓમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે અવશ્ય વિશ્રેણિથી – વકરેખામાંથી – એક સમયે સમશ્રેણિમાં– સીધી રેખામાં આવી જાય છે, તથા દ્વિતીય સમયે તે ત્રસનાલીમાં પ્રવેશ કરે છે, ત્રીજે સમયે તે ઉર્વલોકમાં પહોંચી જાય છે, અને ચોથે સમયે લેકનાલીમાંથી બહાર નીકળીને ઉત્પાદરથાનમાં ઉત્પન્ન થઈ જાય છે. અહીં સમણિ દ્વારા જ ગમન કરવાથી શરૂઆતના ત્રણ સમયમાં ત્રણ ઘુમાવ (વળાંક) થઈ જાય છે.
एवं दंडओ - जीवा य एगिदिया य चउत्थे समए, सेसा तइए समए'
શ્રી ભગવતી સૂત્ર : ૫