________________
૧૯
શાસ્ત્રોની સંપૂર્ણ માહિતી
અઢારમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ ૨૪ શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે.
(૧) ભગવતી ભાગ ત્રીજો ૩ મહાર પડી ચુકયા છે અને તે મેમ્બરાને માકલવાનું કામ ચાલુ છે.
(૨) ભગવતી ભાગ ચાથા તથા પાંચમા છપાય ગયા છે. અને તેનું આઇન્ડીંગ કાય ચાલે છે.
(૩) જ્ઞાતા સૂત્રના કુલ ત્રણે ભાગ છપાય છે જે એકાદ માસમાં પૂરા થઈ જશે.
(૪) ભગવતી ભાગ છઠ્ઠો તથા સાતમા છાપવાનું કામ શરૂ થઇ
ગયું છે.
(૫) કુલ્લે લગભગ ૩૦ સૂત્રેા પૂજ્ય ગુરુદેવે છે. તેમાનાં છપાયા વગરનાં જે સૂત્રેા ખાકી છે તેનું સ ંશોધનનુ કેટલુંક કામ ચાલુ છે. અને કેટલુંક બાકી છે.
(૬) નિશીથ સૂત્ર સૂ`પન્નતી તથા ચંદ્રપન્નતી સૂત્ર એ ખાકી રહેલાં ત્રણ સૂત્રેા લખવાનું કાર્ય અત્યારે ચાલે છે.
શ્રી અખિલ ભારત વે, સ્થા.
જૈન શાસ્રોદ્ધાર સમિતિ રાજકાઢ
તા. ૧૬–૭૬૩
લખીને પૂરાં કરેલાં અનુવાદ્યનુ તેમજ
શ્રી ભગવતી સૂત્ર : પ
નમ્ર સેવક સાકચંદ ભાઈચંદ શેઠ
મંત્રી.