SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ भगवतीसगे ___ तदुक्तम् पूर्वम्-यतः पूर्वमुक्तमिहैव 'नेरइए णं भंते ! नेरइएमु उववज्जइ, अनेरइए नेरइएमु उववज्जइ ? गोयमा ! नेरइए नेरइएमु उववज्जइ, णो अनेरइए नेरइएसु उववज्जइ' ति नैरयिकः खलु भदन्त ! नैरयिकेषु उपपद्यते, अनैरयिको वा नैरयिकेषु उपपद्यते ? गौतम ! नैरयिकोनैरयिकेषु उपपद्यते, नो अनैरयिकः नैरयिकेषु उपपद्यते इति । अयं भावः तथा च नारकायुः प्रथमसमयसंवेदने एव नारका उच्यन्ते, अथ च नारकाघायुष्यसहचारिणां च पञ्चेन्द्रियजात्यादिनामकर्मणामपि तदायुःप्रथमसमयसंवेदने एव उदयो ४ उद्देशक९ में प्रकट की है कि 'नेरइए णं भंते ! नेरइएसु उववजह, अनेरइए नेरइएमु उववजह' ? गोयमा ! नेरइए नेरइएसु उववजइ, णो अनेरइए नेरइएसु उववजइ' जो नैरयिक होता है वही नैरयिकोंमें उत्पन्न होता है, अनैरयिक नैरयिकोंमें उत्पन्न नहीं होता है। तात्पर्य कहनेका यह है कि गति, आयु और आनुपूर्वी इनका उदय एक साथ हो जाता है । इसलिये जब गौतमने प्रभुसे ऐसा प्रश्न किया कि हे भदन्त ! नैरयिक नैरयिकोंमें उत्पन्न होता है कि अनैरयिक नैरयिकोंमें उत्पन्न होता है ? तब प्रभुने उनसे कहा कि हे गौतम ! जिस जीवने पहिले गृहीतभवमें ही नरक आयुका बंध कर लिया है ऐसा वह जीव उस गृहीतभव में ही उस जातिकी आयुके बंध हो जानेके कारण उसके प्रथम समयमें संवेदन होने पर ही नारक कहलाने लगता है । तथा नारक आदि आयुष्यके सहचारी पंचेन्द्रिय जाति आदि नाम कर्मीका भी नारक आदि 'नेरइएण भंते ! नेरइएमु उववज्जइ, णो अनेरइए नेरइएमु उववज्जई” 'गोयमा ! नेरइए नेरइएसु उववज्जइ, णो अनेरइए नेरइएसु उववज्जइ ' रे ना२३ હોય છે તે જ નરયિકોમાં ઉત્પન્ન થાય છે, અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગતિ, આયુ અને આનુપૂવને ઉદય એક સાથે થઈ જાય છે. તેથી જ્યારે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછ કે “હે ભદન્ત ! નરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિકનેકોમાં ઉત્પન્ન થાય છે, ત્યારે મહાવીર પ્રભુએ તમને જવાબ આપે કે “હે ગૌતમ! જે જીવે પહેલાં ગ્રહીત ભવમાં જ નરકાયુનો બંધ કર્યો હોય છે, એ તે જીવ તે ગ્રહીત ભવમાંજ તે પ્રકારના આયુને બંધ થઈ જવાને કારણે તેના પ્રથમ સમયમાં સંવેદન થતાં જ નારક કહેવાવા માંડે છે. તથા નારકાદિ આયુના સહચારી પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્મોને પણ નારક આદિ આયુના. શ્રી ભગવતી સૂત્ર: ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy