SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ भगवतीसूत्रे कर्तव्यम् । नवरं तृतीयायां पृथिव्यां मेघसंस्वेदनादिकं नागः न प्रकरोति, चतुर्थी पृथिव्यां तदनन्तरपृथिवीषु च सर्वासु संस्वेदनादिकं केवलं देव एव एकः प्रकरोति, एवंविधमेव प्रश्नोत्तरं सौधर्मादिदेवलेोकसम्बन्धेऽपि कर्तव्यम्, नवरं तु मेघसंरवेदनादिकं तत्रापि नागो न प्रकरोति । सनत्कुमारादि देवलोके तु संस्वेदनादिकं केवलं देव एव प्रकगेति । संग्रहगाथा आयुष्यबन्धः कतिविधः ? षइविधः, षण्णां नामानि, अनयैव रीत्या यावत् वैमानिका बोध्याः। जीवानां बन्धविषयकं प्रश्नोचरं, लवणसमुद्र सम्बन्धिविचारः, जीवाभिगमसूत्र स्यातिदेशतया उपन्यासः । असंख्यद्वीपसमुद्रः । तेषां नामानि च यावन्ति शुभनामानि सन्ति तावन्ति बोध्यानि । इति ॥ विषयमें भी करना चाहिये विशेषता जो है वह इस प्रकार से है कि तृतीय पृथिवीमें मेघका संस्वेदन आदि नागकुमार नहीं करता है, चौथी पृथिवीमें और इसकी बादकी सब पृथिवीयों में संस्वेदन आदि केवल एकदेव ही करता है । इसी प्रकारके प्रश्न और उत्तर सौधर्म आदि देवलोक के संबंधमें भी करना चाहिये । विशेषता यहां पर भी इतनी ही है कि मेघोंका सस्वेदनादिक नागकुमार नहीं करता है । सनत्कुमार आदि देवलोकमें तो संस्वेदनादिक केवल देव ही करता है । संग्रह गाथा____ आयुष्यबंध कितने प्रकारका होता है ? छह प्रकारका होता है। छहके नाम । इसीरीतिसे यावत् वैमानिक जानना चाहिये । जीवों के बन्धविषयक प्रश्नोत्तर लवणसमुद्र संबंधी विचार जीवाभिगमसूत्रका अतिदेशरूपसे उपन्यास असंख्यात द्वीपसमुद्र इनके नाम जितने शुभ नाम हैं उतने ही है। આટલો જ તફાવત સમજવા-ત્રીજી પૃથ્વીમાં મેઘનું સંસ્વેદન આદિ નાગકુમાર કરતા નથી, ચેથીથી આઠમી સુધીની પૃથ્વીઓમાં સંવેદન આદિ દેવ જ કરે છે. એ જ પ્રમાણે પ્રશ્નોત્તરે સૌધર્મ આદિ દેવકને વિષે પણ સમજવા. અહીં એટલી જ વિષેશતા છે કે મેઘેનું સંવેદન આદિ નાગકુમાર કરતા નથી. સનસ્કુમાર આદિ દેવલેકમાં તે સંદન આદિ કેવળ દેવ જ કરે છે. સંગ્રહ ગાથાના વિસ્તારનું કથન-આયુષ્યબંધ કેટલા પ્રકારના હોય છે?” “છ પ્રકારના હોય.’ એ પ્રકારનાં નામનું કથન. એ જ પ્રમાણે વૈમાનિક પર્યન્તનું પ્રતિપાદન. છના બન્યવિષયક પ્રશ્નોત્તરે, લવણસમુદ્ર વિષે વિચાર, જીવાભિગમ સૂત્રને અતિદેશરૂપે ઉપન્યાસ, અસંખ્યાત દ્વીપ સમુદ્ર, તેમના નામ, જેટલાં શુભ નામ છે એટલો જ છે. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy