________________
%
D
भगवतीस्त्रे त्ति । एवम् अनाहारकपदविशेषितावपि एकत्व-बहुत्व-विषयकदण्डको विज्ञेयौ, तत्र बहुत्वदण्डकालापके विशेष मूले वक्ष्यति, सम्पति एकत्वदण्डकालापकविपये उच्यते-अनाहारको विग्रहगत्यापन्नः । समुद्घात केवली, अयोगी सिद्धो वा अनाहारकत्वप्रथमसमये अपदेशः, द्वयादिममये तु सपदेशो वेदितव्यः।
अथ अनाहारकबहुत्वदण्डके प्रतिपादयितुमाह-अगाहारगाणं जीव एगिदिय वज्जा छन्भंगा एवं भाणियव्या' अनाहारकाणां जीवानां जी वैकेन्द्रियवर्जाः समु. अभिप्राय को लेकर " आहारगाणं जीवएगिदियवज्जो तियभंगा" सूत्र कार ने ऐसा कहा है कि एक जीव पद को और एकेन्द्रिय के पांच पदों को छोड़कर आहारक जीवों के तीन भंग कहे गये हैं। इसी तरह से अनाहारक पद से विशेषित करके अनाहारक जीवों के भी एक वचन और बहु वचन की विवक्षा से दो दण्डक कहना चाहिये। पहुत्वदण्डक में-बहुत अनाहारक जीव विषयक द्वितीय दण्डक में"क्या विशेषता है ?" यह बात तो सूत्रकार स्वयं ही मूलपाठ में प्रकट करेंगे यहां तो हम एकत्वदण्डक के आलाप के विषय में कहते हैं-जो इस प्रकार से है-विग्रहगति में रहा हुआ जीव, समुद्घातगतकेवली, अयोगी एवं सिद्ध-ये सब अनाहारक होते हैं। सो ये सब जब अनाहारक अवस्था के प्रथम समय में रहते हैं, तब तो अप्रदेश कहे गये हैं और जब ये द्वितीय आदि समयों में रहते हैं, तब सप्रदेश कहे गये हैं। अनाहारक के बहुत्वदण्डक में जो विशेषता है उसे प्रकट करने के लिये सूत्रकार कहते हैं कि-(अणाहारगाणं जीव-एगिदियवजा छन्भंगा एवं લાક અપ્રદેશ છે. એ જ વાતને ધ્યાનમાં રાખીને સૂત્રકારે કહ્યું છે કે " आहारगाणं जीवएगिदियवज्जो तियभंगो" से पहन छोडीन तथा . ન્દ્રિયનાં પાંચ પદોને છોડીને બાકીના આહારક છાના ત્રણ ભંગ કહ્યા છે.” એ જ પ્રમાણે અનાહારક જીવોના પણ એકવચન અને બહુવચનની વિવક્ષાથી બે દંડક કહેવા જોઈએ. બહુવચન વાળા દંડકમાં (અનેક અનાહારક જી વિષેના બીજા દંડકમાં ) શી વિશેષતા છે તે સૂત્રકારે મૂળ સૂત્રપાઠમાં આગળ બતાવ્યું છે. અહીં તો એકવદંડકના આલાપક વિષે નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવે છે. વિગ્રહગતિમાં રહેલે જીવ, સમુદ્રઘાત કેવલી, અગી અને સિદ્ધ અનાહારક હોય છે. તેઓ જ્યારે અનાહારક અવસ્થાના પ્રથમ સમયમાં રહેલા હોય છે, ત્યારે તે અપ્રદેશ જ કહેવાય છે, પણ જ્યારે તેઓ તે અવસ્થાના, બીજા, ત્રિીજા આદિ સમયમાં રહેલા હોય છે, ત્યારે તે પ્રદેશ કહેવાય છે.
હવે સૂત્રકાર અનાહારક જીવોના બહત્વદંડકમાં જે વિશેષતા રહેલી છે ते ४२ता 3 छ-" अणाहारगाण जीव - एगि दियवज्जा उभगा एवं
श्री. भगवती सूत्र:४