SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ९६२ " " भगवती सूत्रे यस्थितिमन्त बहवः सप्रदेशाः सन्ति बहवश्व - उत्पद्यमानाः एकसमय स्थितिमन्तोप्रदेशा भवन्ति तदा बहवः समदेशाः बहवश्चाप्रदेशा भवन्तोति । तृतीयो भङ्गः ३ । एवं असुरकुमारा जाव - थणियकुमारा एवं नैरयिकव देव असुरकुमारा यावत् स्तनितकुमारा अपि कदाचित् सर्वे समदेशाः स्युः कदाचित् बहवः समदेशाः, एकः अप्रदेश, कदाचिद् बहवः समदेशाः, बहवः अप्रदेशाच भवन्ति यह है कि वहां नरकों में जितने भी जीव पहिले से ही नारकावस्था में चले आरहे हैं वे सब के सब सप्रदेश हैं और जिन जीवों की अभी २ नारकावस्थाप्रारंभ होने के प्रथम समय में हैं वे सब अप्रदेश हैं - इस तरह यहां अधिकांश जीव सप्रदेश हैं और अधिकांश जीव अप्रदेश हैं ( एवं असुरकुमारा जाव थणियकुमारा ) इसी तरह का कथन - नारक जीवों के जैसा विवेचन असुरकुमारों से लेकर स्तनितकुमारों तक जानना चाहिये असुरकुमार आदि १० भेद भवनपति देवों के हैं-सो पूर्वोक्तरूप से जैसा वर्णन सप्रदेश अप्रदेश का नारक जीवों में प्रथम भंग द्वितीयभंग और तृतीयभंगद्वारा किया गया है उसी प्रकार का सप्रदेश अप्रदेश का वर्णन असुरकुमार से लेकर स्तनितकुमार तक जानना चाहिये - निष्कर्ष इसका यही है कि प्रथम भंग की अपेक्षा समस्त स्तनितकुमार सप्रदेश हैं । द्वितीयभंग की अपेक्षा सब नहीं, किन्तु अधिकांश सप्रदेश हैं और कोई अप्रदेश हैं। तृतीय भंग की अपेक्षा પૂર્વોત્પન્ન જેટલાં નારક જીવા છે તે તે બે, ત્રણ આદિ સમયાથી ત્યાં ઉત્પન્ન થઈ રહ્યા છે, તેએ બધાં એક સમયની સ્થિતિવાળા પણુ હાય છે, તેથી તે પ્રદેશ છે. આ કથનના ભાવાથ એવા છે કે જેટલાં નારક જીવા પહેલેથી જ નારકાવસ્થામાં આવી ગયેલા છે તે બધાંસપ્રદેશ છે, પણ જે જીવેાની નારકાવસ્થાના હજી પ્રાર`ભ જ થયેલા છે-એટલે કે જે નારકેાની નારકાવસ્થા પ્રારંભ થયાના પ્રથમ સમય જ ચાલી રહ્યો છે, એવાં જે નારકા છે તે પ્રદેશી છે. આ રીતે ત્યાં અધિકાંશ જીવેા સપ્રદેશ છે અને અષિકાંશ જીવા અપ્રદેશ છે. ( एवं असुरकुमारा जाव थणियकुमारा ) नारना अथन असुरકુમારાથી સ્તનિતકુમારા સુધીના દેવા વિષે સમજવું. ભવનપતિ દેવેાના અસુરકુમાર આદિ ૧૦ ભેદ છે. નારક જીવાના સપ્રદેશત્વ અને અપ્રદેશત્વ વિષેના ઉપર્યુક્ત જે ત્રણ ભંગ ( વિશ્પા ) કહ્યા છે, એજ પ્રમાણે અસુરકુમારાથી લઈને સ્તનિતકુમારી સુધીના દસ ભવનપતિ દેવાના સપ્રદેશત્વ અને અપ્રદેશ વિષેના પણુ ત્રણુ ભંગ સમજવા એ ત્રણ ભંગ નીચે પ્રમાણે છે— श्री भगवती सूत्र : ४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy