SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटी ० ० ६ उ० ३ सू० ४ कर्मस्थितिनिरूपणम् ८९५ स्यात् कदाचित् ज्ञानावरणीयं कर्म बध्नाति, स्यात्-कदाचित् न बध्नाति, अयं भाव -न स्त्री न पुरुषः, न नपुंसकः वेदोदयरहितः अनितिवादरमूक्ष्मसंपरायाख्यनवम-दशम-गुणस्थानवी भवति, तत्र चानिवृत्तिवादरसंपराय-सूक्ष्मसंपरायौ जीवौ सप्तविध-पविधकर्मबन्धकतया ज्ञानावरणीयस्य बन्धको भवतः, उपशान्तमोहादारभ्यायोगिकेवलिपर्यन्तगुणस्थानवी जीवस्तु एकविध नपुंसओ) न स्त्री है, न पुरुष है और न नपुंसक है वह (सिय बंधह, सिय णो बंधइ) कदाचित् इस कर्मका बंध करता भी है और कदाचित् नहीं भी करता है । तात्पर्य कहने का यह है कि-जो जीव वेद के उदय से रहित होता है-अर्थात्-अङ्गोपाङ्ग नाम कर्म के उदय से जीव के शरीर में स्त्री का आकार, पुरुष के शरीर में पुरुष का आकार और नपुंसक के शरीर में नपुंसक का ओकार भले ही बना हुआ हो-परन्तु वेद संबंधी विकार परिणति उस आत्मामें न हो तो ऐसा जीव वेदोदय से रहित माना जाता है इसी का नाम (नो स्त्री, नो पुरुष और न नपुं. सक) इस रूप से यहां प्रकट किया गया है। ऐसा जीव नौवें अनिवृत्ति बादर और दशवें सूक्ष्मसांपराय इन दो गुणस्थानों में रहने वाला होता है। इन दो गुणस्थानों वाला वह नो स्त्री, नो पुरुष और नो नपुंसक जीव ज्ञानावरणीय कर्म का बंधक होता है-क्यों कि वह सात प्रकार के या ६ प्रकार के कर्म का बंधक बांधने वाला कहा गया है। तथा ग्यारहवें " न श्री डीय छ "-श्री तो नथी, “ । पुरुष डाय छ "-५२५ जातो नथी, भने “न नस४ .य छे"-नस डाता नथी ते (सिय बधइ, सिय णो बधह) या२४ मा मना मध ४२ छ भने या नथी ४२तो. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જીવ વેદનાના ઉદયથી રહિત હોય છે. એટલે કે અંગે પાંગ નામકર્મના ઉદયથી સ્ત્રીના શરીરમાં સ્ત્રીને આકાર, પુરુષના શરીરમાં પુરુષને આકાર અને નપુંસકના શરીરમાં નપુંસકને આકાર ભલે બનેલું હોય, પરંતુ વેદ સંબંધી પરિણતિ તે આત્મામાં ન હોય તે એવા જીવને વેદયથી રહિત માનવામાં આવે છે, અને એવા જીવને જ અહીં “ને સ્ત્રી કે પુરુષ અને તે નપુંસક” રૂપે બતાવવામાં આવ્યો છે. એ જીવ નવમાં અનિવૃત્તિ બાદર અને દશમાં સૂક્ષ્મ સાંપરાય, એ બે ગુણસ્થાનમાં રહેનાર હોય છે. આ બે ગુણસ્થાનોવાળ ને સ્ત્રી, ને પુરુષ અને ને નપુંસક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, કારણ કે તેને સાત અથવા તે છ પ્રકારના કર્મોને બંધક ( બાંધનાર) કહ્યો છે. પરંતુ અગિયારમાં श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy