________________
८६८
भगवती उक्तञ्च-'मोत्तूण सगमवाहं, पढमाइ ठिइइ बहुयरं दव्वं ।
सेसे विसेसहीणं जा उकोसं ति सव्वासि "॥१॥ मुक्त्वा स्वकाम् अबाधां प्रथमायां स्थितौ बहुतरं द्रव्यम् । शेषे विशेष हीनं यावद् उत्कृष्टमिति सर्वेषाम् ।। १ ॥
अयं भावः-सर्वेषु अष्टविधेष्वपि बध्यमानेषु कर्मसु तत्तत्कर्मणः अबाधाकालं मुक्खा तदनन्तरं दलिकनिषेको भवति,
प्रत्येककर्मवन्धानन्तरं तत्तत्कर्मणः उदये-तत्तत्कर्मणः अबाधाकाले पूर्णे सति कर्मानुभवनस्य प्रथमसमयादारभ्येत्यर्थः बद्धकर्मणां दलिकेभ्यो वेदितुं शक्यानां वेदनयोग्यानां दलिकानां निषेको भवति, तथा च-उदयस्य प्रथमसमये तेषु बहुतरदलिकानां निषेको भवति, तदनन्तरं द्वितीयादिस्थितिषु विशेषहीन कर्मदलिकों का निषेक यावत् उत्कृष्टस्थितिवाले कर्मदलिकों तक होता है, कहा भी है
"मोत्तूण सगमबाहं पढमाइ ठिइइ बहुयरं दव्वं ।
सेसे विसेसहीणं जो उक्कोसंति सम्वासि ॥" ___ तात्पर्य यह है कि-आठों प्रकार के कर्म जब बंध चुकते हैं-और अपनी २ अबाधा के बाद जब वे उद्य में आने लग जाते हैं तब उन कर्मों के वेदने योग्य दलिकों की निषेक रचना होती है अर्थात्-कर्मानुभव के प्रथम समय से लेकर वद्धकर्मों के दलिकों में से वेदने योग्य दलिकों का निषेक होता है इसमें उदय के प्रथम समय में इनमें से बहतर दलिकों का निषेक होता है, इसके बाद एक समय प्रमाणवाली द्वितीय आदि स्थितिमें, क्रम २ से द्वितीय तृतीयादि समयों में विशेष:
ચયહીન-કમંદલિકોને નિષેક થાય છે, આ રીતે વિશેષહીન કર્મલિકોને નિષેક ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કમંદલિકો પર્યન્ત થયા કરે છે. કહ્યું પણ છે –
" मोत्तूण सगमबाहं पढमाइ ठिइइ बहुयरं दव्वं ।
से से विसेसहीणं जो उकोसंति सव्वासि ।।" ભાવાર્થ-આઠ પ્રકારનાં કર્મ જ્યારે બંધાઈ ચુકે છે, અને પિતાના અખાધાકાળ પછી જ્યારે તેઓ ઉદયમાં આવવા માંડે છે, ત્યારે તે કર્મના દિનાગ્ય દલિકોની નિષેક રચના થાય છે, એટલે કે કર્માનુભવના પ્રથમ સમયથી લઈને બદ્ધ કર્મોનાં દલિકોમાંથી વેદવાગ્યે દલિકોનો નિષેક થાય છે. તેમાં ઉદયના પ્રથમ સમયે તેમાંના અધિક દલિકોને નિષેક થાય છે, ત્યારબાદ એક એક સમય પ્રમાણુવાળી દ્વિતીય આદિ સ્થિતિમાં કમશઃ દ્વિતીય, તૃતીય
श्री.भगवती सूत्र:४