________________
प्रमेयचन्द्रिका टीका श० ६ उ० ३ सु० ३ कर्मषुद्गलोपचयस्वरूपम् ८५९ न संभवति, तथापि कालस्यानादित्वानुसारेण अहोरात्रादेरनादित्वेऽपि उत्पत्तिमाश्रित्य सादित्वव्यवहारवत् सिद्धेः सिद्धजीवरहितत्वाभावेन अनादित्वेऽपि सिदस्य उत्पत्तिमाश्रित्य सादित्वम् अनन्तत्वमुक्तम् , तथा चोक्तम्
" सव्वं साइ सरीर न य, नामाऽऽईमय देहसम्भावो । कालाऽणाइत्तणओ जहा व राई-दियाईणं ॥ १ ॥ " सर्व सादि शरीरं न च नामाऽऽदिमयः देहसद्भावः ।
कालाऽनादित्वात् यथा वा रात्रिंदिवादीनाम् ॥ १॥ गति की अपेक्षा अनादि अनन्तता ही घटित होती है-सादि अनन्तता नहीं ? तो इस शंका का समाधान यह है कि सिद्धान्त के इस प्रकार के कथन से यद्यपि सिद्धों में सिद्धिगति की अपेक्षा लेकर सादि अनन्तता घटित नहीं हो सकती है-फिर भी जैसे काल अनादि माना गया है-और इसी कारण इस काल के परिणमन रूप रात और दिवस भी अनादि सिद्ध होते हैं, क्यों कि-काल इनसे कभी शून्य रहा हो सो ऐसी बात बनती नहीं है-फिर भी उत्पत्ति की अपेक्षा लेकर जैसे रातदिनों को सादि कहा जाता है इसी तरह से नवीन सिद्ध जीवों की उत्पत्तिकी अपेक्षा सिद्ध जीवों को सादि और अनन्त कहा गया है । तथा चोक्तम्
सव्वं साइ सरीरं न य नामाऽऽइमय देहसम्भावो। कालाणाइत्तणओ जहा व राइं दियाइणं ॥ १॥"
એવું કહ્યું છે કે ભૂતકાળમાં કદી પણ સિદ્ધગતિ સિદ્ધ જીથી રહિત રહી નથી. આ સિદ્ધાન્તના કથન અનુસાર તે સિદ્ધ છમાં સિદ્ધ ગતિની અપેક્ષાએ અનાદિ અનંતતા જ ઘટાવી શકાય છે-સાદિ અનંતતા ઘટાડી શકાતી નથી.
સમાધાન– સિદ્ધાન્તના આ કથન પ્રમાણે જે કે સિદ્ધોમાં સિદ્ધગતિની અપેક્ષાએ સાદિ અનંતતા ઘટાડી શકાતી નથી, પણ જેવી રીતે કાળને અનાદિ માન્ય છે અને તે કારણે તે કાળના પરિણમન રૂ૫ રાત અને દિવસ પણ અનાદિ સિદ્ધ થાય છે, કારણ કે કાળ કદિ પણ રાત અને દિવસથી રહિત રહ્યો નથી. છતાં પણ ઉત્પત્તિની અપેક્ષાએ જેમ રાત્રિ દિવસને સાદિ કહેવામાં આવે છે, એ જ પ્રમાણે નવિન સિદ્ધ જીવની ઉત્પત્તિની અપેક્ષાએ સિદ્ધ જીને સાદિ અને અનંત કહ્યા છે. કહ્યું પણ છે કે
" सव्व साइ सरीरं न य नामाऽऽइमय देहसम्भावो । कालाणाइत्तणओ जहा व राइ दियाईणं ॥ १॥"
श्री.भगवती सूत्र:४