________________
७६८
भगवती भ्यो निग्रन्थेभ्यो निग्रंन्यश्रमणापेक्षया, इत्यर्थः किम् महानिर्जरतराः ? अतिशय विशिष्टकर्म क्षयवन्तो भवन्ति ?
भगवानाह- गोयमा ! णो इणढे समढे ' हे गौतम ! नायमर्थः समर्थः, नैवं भवितुमर्हति महावेदनावान् श्रमणनिग्रन्थस्तु दूरेऽपास्ताम् किन्तु अल्पवेदनस्यापि श्रमणनिर्ग्रन्थस्यापेक्षया महादेवनावतोऽपि नैरयिकस्य महानिर्जरत्वासंभवात् । गौतमः पृच्छति-" से केणटेणं भंते ! एवं वुच्चइ जे महावेयणे, जाच पसत्थ निज्जराए ? हे भदन्त ! तत् केनार्थेन एवम् उपर्युक्तरीत्या उच्यते यद् यो महा. वेदनः, स यावत्-महानिर्जराकः, यश्च महानिर्जराकः स महावेदनः, अथ च महावेदना-ऽल्प वेदनयोमध्ये प्रशस्तनिर्जरः श्रेयान् ? इति, होते हैं ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैं कि (गोयमा) हे गौतम ! (जो इणढे समढे ) यह अर्थ समर्थ नहीं है। महावेदनावाले श्रमण निर्ग्रन्थ की तो बात ही क्या है, पर जो अल्पवेदनाचाले भी श्रमण निर्ग्रन्थ है उसकी अपेक्षा से भी नैरयिक जीव में महानिर्जरावत्त्व असंभव है। अब इस विषय में कारण की जिज्ञासा से गौतम प्रभु से पूछते हैं-कि (से केणटेणं भंते ! एवं घुच्चइ जे महावेयणे जाव पसत्थनिज्जराए) हे भदन्त ! ऐसा आप किस कारण से कहते हैं कि जो महावेदनावाला होता है वह यावत् महानिर्जरावाला होता है और जो महानिर्जरावाला होता है वह महावेदनावाला होता है तथा महावेदनावाले और अल्पवेदनावाले जीव के बीच में प्रशस्तनिर्जरावाला जीव
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે, (गोयमा ! णो इणटे सम?) 3 गौतम ! मे मनतु नथा. भावना શ્રમણ-નિગ્રંથની વાત જ શું કરવી ! એટલે કે મહાવેદનાવાળા શ્રમણનિગ્રંથ તે નારકો કરતાં મહાનિર્જરાવાળા હોય છે જ. એટલું જ નહી પણ અ૫. વેદનાવાળા શ્રમણ-નિર્ચ પણ છઠ્ઠી અને સાતમી નરકના નારકો કરતાં મહાનિજરાવાળા હોય છે–તે નારકમાં શ્રમણ નિગ્રો કરતાં મહાનિર્જરાયુક્તતા સંભવી શકતી નથી. તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે –
(से केणटेणं भंते ! एवं वुच्चइ जे महावेयणे जाव पसत्थनिज्जराए १) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જે મહાવેદનાવાળો હોય છે તે મહાનિર્જરાવાળે હોય છે, અને જે મહાનિર્જરાવાળો હોય છે તે મહાવેદનાવાળો હોય છે, તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા ની અપેક્ષાએ પ્રશસ્ત-નિજ રાવાળો જીવ શ્રેષ્ઠ હોય છે ?
श्री. भगवती सूत्र:४