SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका री० ० ५ उ०९ सु० ३ उद्देशकविषयकथनम ६७९ एवं नो प्रकाशः । चतुरिन्द्रियाणाम् प्रकाशः. अन्धकारश्च, तथैव यावत्-मनुष्याणाम् प्रकाशोऽधिकारश्च । असुर कुमारवत् सर्वेषां भवनपति-वानव्यन्तरादिदेवानां प्रकाश एवं नो अन्धकारः । ततो नरकवासिनैरयिकाणां समयादिकालज्ञानविषये प्रश्नः, तन्निषेधात्मकमुत्तरं च। तत्र हेतुश्च मर्त्यलोकस्य समयादिकालज्ञानसाधनतया प्रतिपादनम् , तथैव यात्-पश्चेन्द्रियतिर्यगयोनिकानां कथनम् । मनुष्याणां तु समयादिकालज्ञानकथनम् । देवानां समयादिकालज्ञानाभावः । पाश्र्वापत्यस्थविर- महावीरयोः संवादः। असंख्यलोके अनन्त गत्रिदिवानां विषये एकेन्द्रिय पृथिवी कायादि से लेकर ते इन्द्रिय जीवों तक के तो अंधकार ही है प्रकाश नहीं। चौइन्द्रिय जीवों के प्रकाश भी है और अंधकार भी है। इसी तरह से मनुष्यों तक भी जानना चाहिये-ऐसा कथन असुर कुमार की तरह समस्त भवनपति, वानव्यन्तर आदि देवों के प्रकाश ही है-अंधकार नहीं नरकनिवासी नैरयिकोंको समय आदिकाल का ज्ञान होता है या नहीं इस विषय में प्रश्न नहीं होता है ऐसा निषे. धात्मक उत्तर इसमें क्या कारण है ऐसा प्रश्न, काल का ज्ञान इस मर्त्यलोक में ही होता है ऐसा प्रतिपादन इसी तरह से यावत् पंचेन्द्रिय तीर्यचों में भी जानना चाहिये ऐसा कथन मनुष्यों के समय आदि काल के ज्ञान का कथन देवों के समय आदि काल के ज्ञान का अभाव पार्थापत्यस्थविरों का और महावीर का संवाद असंख्य लोक में अनन्त रात्रि दिवसों के विषय में पार्श्वनाथ के वचन की प्रमाणता का प्रतिपा. આદિથી લઈને ત્રીન્દ્રિય પર્વતના જીવોનાં રહેઠાણમાં અંધકાર જ હોય છે, પ્રકાશ હેતે નથી. ચતુરિદ્રિ જેને પ્રકાશ પણ મળે છે અને અંધકાર પણ મળે છે. એ જ પ્રમાણે મનુષ્ય પર્વતના વિષયમાં સમજવું. અસુરકુમારની જેમ જ સમસ્ત ભવનપતિ દે, વાનવ્યન્તર દેવ, વિમાનિક દે વગેરેને પ્રકાશનો સદુભાવ હોય છે, અંધકારને અભાવ હોય છે. પ્રશ્ન-નરક નિવાસી નારકને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે કે નહિ? ઉત્તર–તેમને સમયનું જ્ઞાન હોતું નથી. તેનું કારણ શું છે? કાળનું જ્ઞાન આ મર્યલેકમાં જ હોય છે એવું પ્રતિપાદન. પંચેન્દ્રિય તિર્યંચ પર્ય ન્તના જીવનના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. મનુષ્યને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે એવું કથન. દેવને સમય આદિ કાળનું જ્ઞાન હોતું નથી, એવું કથન. પાર્થાપત્ય સ્થવિરો અને મહાવીર પ્રભુને સંવાદ-અસંખ્ય લેમાં અનંત રાત્રિ-દિવસના વિષયમાં પાર્શ્વનાથના વચનની પ્રમાણુતાનું શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy