________________
अथ नवमोद्देशकः प्रारभ्यते ॥ पञ्चमशतके नवमोद्देशकस्य संक्षिप्त विषयविवरणम् ।। राजगृहं नाम नगरं किं वस्तु वर्तते ? इति प्रश्नः। पृथिवीमभृति राजगृहं नगरमित्युत्तरम् । तत्कारणानां समुल्लेखः । दिवसे प्रकाशः रात्रौ – अन्धकारश्चेति प्रश्नः, तत्स्वीकारात्मकमुत्तरम् । तत्र क्रमशः शुभपुद्गलानाम् , अशुभपुद्गलानां परिणामस्य हेतुत्वकथनं च नैरयिकाणाम् प्रकाशः अन्धकारो वा ? इति प्रश्नः, अन्धकार एवं नो प्रकाशः इत्युत्तरम् । अशुभपुद्गलानां तत्कारणत्वकथनं च। असुरकुमाराणां प्रकाशः। पृथिवीकायादियावत् – त्रीन्द्रियजीवानाम् अन्धकार
नववे उद्देशकका प्रारंभपंचमशतकके ९ उद्देशक के विषयकथन पंचमशतक के इस नववे उद्देशक का संक्षेप से विषय विवरण इस प्रकार से है-राजगृह नाम का नगर क्या वस्तु है ? ऐसा प्रश्न-पृथिवी आदि राजगृह नगर है ऐसा उत्तर, इसके कारणों का उल्लेख । दिन में प्रकाश और रात्रि में अंधेरा होता है ? ऐसा प्रश्न, हां होतो है ऐसा उत्तर, इसमें क्रम से शुभ पुद्गलों का और अशुभ पुद्गलों का परिणाम कारण है ऐसा कथन नारक जीवों के यहाँ प्रकाश होता है ? या अंधकार होता है ? ऐसा प्रश्न अंधकार ही होता है प्रकाश नहीं ऐसा उत्तर ऐसा क्यों है-इस प्रश्न के उत्तर में अशुभ पुद्गलों का परिणाम ही वहां कारण है ऐसा उत्तर असुरकुमारों के यहां प्रकाश होता है ऐसा कथन
પાંચમા શતકના નવમાં ઉદ્દેશકને પ્રારંભ નવમાં ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ
રાજગૃહ નામનું નગર કઈ વસ્તુ છે?” એ પ્રશ્ન. “ કૃત્રિ આદિને રાજગૃહ નગર કહી શકાય છે,” એ ઉત્તર અને તેના કારણેને ઉલ્લેખ.
પ્રશ્ન–શું દિવસે પ્રકાશ અને અધિકાર થાય છે ?
ઉત્તર–હા, થાય છે, તેમાં અનુક્રમે શુભ પુલે અને અશુભ પુદ્રનું પરિણામ કારણ રૂપ છે, એવું કથન.
પ્રશ્ન-નારક જીને ત્યાં (નરકમાં) શું પ્રકાશ હોય છે? અથવા ઉત્તર–અંધકાર જ હોય છે, પ્રકાશ હોતે નથી.
- म मन छ ? ઉત્તર–અશુભ પુલનું પરિણામ જ તેને માટે કારણભૂત છે. અસુરકુમારને ત્યાં પ્રકાશ હોય છે, એવું કથન. એકેન્દ્રિય પૃથ્વીકાય
શ્રી ભગવતી સૂત્ર : ૪