SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० श० ५ १० ८ सू० ३ जीवादिवृद्धिहान्यादिनिरूपणम् ६६७ सोपचयाः, उपचयेन सहिताः वृद्धिसहिता भवन्ति ? अथवा सापचयाः अपचयेन सहिताः हानिसहिताः, अथवा ' सोवचय-सावचया' किं सोपचय-सापचयाः ? वृद्धिहानियुक्ताः यथावस्थिता इत्यर्थः किं भवन्ति ? अथवा 'निरुवचय-निरवचया ?' निरुपचय-निरपचयाः-उपचयापचयरहिता यथावस्थिता वा किं भवन्ति ? किं सोवचया सावचया) हे भदन्त ! जीव क्या उपचय सहित होते हैं ? अपचय सहित होते हैं ? उपचय नाम वृद्धि का है और अपचय नाम हानि का है। जितने पहिले जीव हों उतने में कोई नये जीवों का उत्पाद हो जावे तो इससे उनकी संख्या की जो वृद्धि होती है वह उपचय है। तथा जितनी पहिले जीवों की संख्या हो उसमें से जीवों के मरने के कारण घटती हो जावे तो इसका नाम अपचय है अथवा (सोवचय सावचया) सोपचय सापचय होते हैं ? वृद्धि और हानि दोनों से एक साथ वे युक्त होते हैं ? या (निरुवचय निरवचया) जीव निरुपचय और निरवचय है वृद्धि एवं हानि इनमें नहीं होती है ? ऐसे ये चार प्रश्न गौतम ने प्रभु से पूछे हैं ? तात्पर्य इन प्रश्नों के पूछने का इस प्रकार से है-जैसे पूर्व में नपी तुली हुई धान्यादि राशि में और दूसरी धान्यराशि मिला देने से वह धान्यराशि पूर्वप्रमाण की अपेक्षा वृद्धिंगत हो जाती है-उसी प्रकार से क्या निश्चित की गई जीवराशि में और दूसरी ( जीवाण भते ! कि सोवचया साव वया १) सन्त ! शु । ७५i હોય છે? અથવા શું તેઓ અપચયવાળાં હોય છે? (ઉપચય એટલે વૃદ્ધિ અને અપચય એટલે હાનિ પહેલાં જેટલાં જ હોય તેમાં નવાં જીવોની ઉત્પત્તિને કારણે સંખ્યાની જે વૃદ્ધિ થાય છે તેને ઉપચય કહે છે. અને જીવનાં મરણ થવાને કારણે જીવની મૂળ સંખ્યામાં જે ઘટાડો થાય છે તેને अ५यय ४ छ.) “सोवचया सावधया ?" मय शुं ते ५५५-५. ચય બન્નેથી યુક્ત હોય છે ? (એટલે કે વૃદ્ધિ અને હાનિ બનેથી એક साथै युत डाय छ १) अथवा (निरुवचयनिरवचया) शु । ५५५અપચય બનેથી રહિત હોય છે ? (એટલે કે વૃદ્ધિ-હાનિ બનેથી રહિત હોય છે) ગૌતમ સ્વામીએ ઉપર બતાવ્યા પ્રમાણેને ચાર પ્રશ્નો મહાવીર પ્રભુને પડ્યા છે. હવે સૂત્રકાર તે ચારે પ્રશ્નોનું દાંતે દ્વારા પ્રતિપાદન કરે છે. તેલમાપ લઈને મૂકી રાખેલા ધાન્યાદિના રાશિમાં (ઢગલામાં) બીજી ધાન્યરાશિ નાખી દેવાથી જેવી રીતે મૂળ ધાન્યરાશિના વજનમાં વધારે થાય છે, તેવી રીતે નિશ્ચિત સંખ્યાની જીવરાશિમાં શું બીજી નવી ઉત્પન્ન થયેલી श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy