SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे सिय सपएसे सिय अपएसे' भावतः स्यात्-कदाचित् , सप्रदेशः, स्यात्-कदाचित् अप्रदेशः,अयं भावः-यः खलु द्रव्यतोऽप्रदेशः परमाणुपुद्गलः, स क्षेत्रतो नियमेन अवश्यमेव अप्रदेशः, यतोऽसौ क्षेत्रस्य एकस्मिन्नेव आकाशप्रदेशे अवगाहते, प्रदे. शद्वयाद्यवगाहने तु तस्याप्रदशत्वमेव न स्यात् , परन्तु कालतस्तु यद्यसौ एकसमयस्थितिकस्तदाऽप्रदेशः, अनेकसमयादिस्थितिकस्तु सप्रदेशः, भावतोऽपि यधेकगुणकालकादिस्तदा अप्रदेशः, अनेकगुणकालकादिस्तु सप्रदेश इति । अथ क्षेत्रतोऽपदेशं प्ररूपयन्नाह-'जे खेत्तओ अपएसे से दचओ सिय सपए से, सिय अपहै । ( भावओ सिय सपएसे सिय अपएसे ) तथा भाव को अपेक्षा से भी वह पुद्गल ऐसा ही होता है । कहने का तात्पर्य यह है-जो पुद्गल परमाणु द्रव्य की अपेक्षा प्रदेशों से रहित होता है, वह क्षेत्र की अपेक्षा भी नियम से अप्रदेश माना जावेगा, क्यों कि वह पुद्गल परमाणु क्षेत्र के एक ही प्रदेश में अवगाहित होता है। यदि वह आकाश के दो आदि प्रदेशों में अवगाहित हुआ माना जावे तो वह प्रदेशों से रहित ही नहीं हो सकता है। और यदि वह काल की अपेक्षा एक समय की स्थिति वाला है तो वह अपदेश है और यदि अनेक समय की स्थिति वाला है तो वह प्रदेश सहित है। इसी तरह से वह यदि कृष्ण वर्णादि के एक अंशवाला है तो प्रदेशरहित है, यदि अनेक गुणों के अंशों वाला है तो वह प्रदेश सहित है । अब सूत्रकार क्षेत्र की अपेक्षा अप्रदेश पुद्गल का निरूपणकरते हैं-(जे खेत्तओ अपएसे, से व्वओ ५५ उय छ भने ४या२४ प्रदेश २डित ५४ सय छ, ( भावओ सिय सपएसे सिय अपएसे ) तथा मानो अपेक्षाये. ५ ते या२४ प्रदेशयुत डाय छे. અને ક્યારેક પ્રદેશ રહિત હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પુલ પરમાણ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશથી રહિત હોય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પણ નિયમથી જ અપ્રદેશ (પ્રદેશરહિત) હોય છે, કારણ કે તે પુલ પરમાણુ ક્ષેત્રના એક જ પ્રદેશમાં રહેલ હોય છે. જે તે આકાશના બે, ત્રણ આદિ પ્રદેશમાં રહેલું હોય, તે તે પ્રદેશોથી રહિત હોતું નથી. અને જે કાળની અપેક્ષાએ તે એક સમયની સ્થિતિવાળું હોય તો તે પ્રદેશોથી રહિત હોય છે, પણ જે તે અનેક સમયની સ્થિતિવાળું હોય તે તે પ્રદેશયુકત હોય છે. એ જ પ્રમાણે જે તે કણુવર્ણ આદિના એક અંશવાળું હોય તે તે પ્રદેશ રહિત હોય છે. પણ કૃષ્ણવર્ણ આદિના અનેક અંશેવાળું હોય તે તે પ્રદેશયુકત હોય છે. હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ (પ્રદેશ રહિત) પુલનું નિરૂपण २-(जे खेत्तओ अपएसे, से दबओ मिय सपएसे म्रिय अपएसे) ने શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy