SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ६०४ भगवतीसूत्रे चेव ? ' हे आर्य ! कि क्षेत्रादशेन आकाशस्य एकप्रदेशावगाढत्वादिना सर्वपुद्गलाः सार्धाः, तथैव पूर्ववदेवेत्यर्थः, समध्याः, सप्रदेशाः, नो अनर्धाः, अमध्या:, अप्रदेशाः ?, तथा 'कालादेसेणं तं चेव ? ' कालादेशेन एकादिसमयावस्थान कत्वादिना, तदेव पुर्वोक्तवदेव सर्वपुद्गलाः सार्धाः, समध्याः, सप्रदेशाः, नो अनर्धाः अमध्याः अप्रदेशाः ? इत्यर्थः, तथा-'भावादसेणं तं चेव ' भावादेशेन एकगुणकालकत्वादिना तदेव, पूर्ववदेव सर्वपुद्गलाः सार्धाः, समध्याः, सप्रदेशाः, नो अनर्धाः, अमध्याः अप्रदेशाः सन्ति ? इति निर्ग्रन्थीपुत्रस्य प्रश्नः । 'तए णं से यदि कहो कि द्रव्य की अपेक्षा पर आधारित है-अर्थात् द्रव्य की अपेक्षा से हम अपनी समझ के अनुसार ऐसा ही मानते हैं कि समस्त पुद्गल सार्ध, समध्य और सप्रदेश हैं, अनर्ध, अमध्य और अप्रदेश नहीं हैं, इसी प्रकार-एक प्रदेश में अवगाढत्व होने आदिकी अपेक्षा रूप क्षेत्रादेश को लेकर हम अपनी समझ के अनुसार यही कहते हैं कि समस्त पुद्गल सार्ध, समध्य और सप्रदेश हैं, अनर्ध, अमध्य और अप्रदेश नहीं हैं। इसी तरह एक आदि समय में अवस्थित होने रूप कालादेश को लेकर तथा एकगुण कालत्वादि रूप भावादेश को लेकर हम तो यही समझे हुए हैं कि समस्त पुद्गल सार्ध समध्य और सप्रदेश हैं-अनर्ध, अमध्य, अप्रदेश नहीं हैं यही बात नारदपुत्र अनगार का अभिप्राय जानने के लिये निर्ग्रन्थीपुत्र अनगारने (किं दव्वादेसेणं अजो!) इत्यादि सूत्र से लेकर (भावादेसेणं अज्जो तं चेव ) इत्यादि सूत्रतक છે, અથવા ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ એવું માને છે ? જે આપ એમ કહેતા હે કે દ્રવ્યની અપેક્ષાએ અમે પણ એમ જ કહીયે છીએ કે સમત પુલ અર્ધભાગથી, મધ્યભાગથી અને પ્રદેશથી યુક્ત હોય છે, અને ભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત હોતા નથી. એ જ પ્રમાણે એક પ્રદેશની અવગાહના આદિ રૂપ ક્ષેત્રની અપેક્ષાએ આપ એ પ્રમાણે કહેતા હો, તે અમે આપની એ માન્યતા સાથે પણ સંમત છીએ. એટલે કે ક્ષેત્રની અપેક્ષાએ અમે પણ એમ જ માનીએ છીએ કે સમસ્ત પુકલે સાર્ધ (અર્ધભાગ સહિત) સમધ્ય અને સંપ્રદેશ છે, અનર્ધ, અમધ્ય અને પ્રદેશ રહિત નથી. તથા એક આદિ સમયમાં અવરિત હોવા રૂપ કાળની અપેક્ષાએ તથા કૃષ્ણતાના એક આદિ અંશરૂપ ભાવની અપેક્ષાએ અમે તો એમજ સમજીયે છીએ કે સમસ્ત પુદ્ગલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત હોય છે, અમધ્ય, सन मने प्रदेश २डित जात नथी. मे०४ पात निथी। " किं:दव्वादसेणं अज्जो!" त्याहि सूत्राथी सधन " भावादेसेण अज्जो तंचेव" त्याहि सत्र। શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy