________________
भगवती छाया--संकोचविकोपेन वा उपरतायाम् , अवगाहनायामपि ।
तावन्मात्राणामेव चिरमपि द्रव्याणामवस्थानम् ॥ ५॥ संकोचेन, विकोचेन चोपरतायामपि अवगाहनायां यायन्ति द्रव्याणि पूर्वे. मासन् , तावतामेव चिरमपि तेषाम् अवस्थानं भवति, एतावता अवगाहनानिवृत्तावपि द्रव्यं न निवर्तते इति प्रतिपादितम् , परन्तु द्रव्यनिवृत्तौ अवगाहनाया निवृत्तिभवत्येवेत्याह
"संघाय-भेयो वा, दबोवरमे पुणाइ संखित्ते ।
नियमा तद्दव्योगाहणाए नासो न संदेहो ॥ ६ ॥" संकोच और विकोचद्वारा अवगाहना के उपरत हो जाने पर भी जितने दव्य पहिले थे, उतने ही द्रव्यों का अवस्थान रहता है एतावता अवगाहना की निवृत्ति हो जाने पर भी द्रव्य की निवृत्ति नहीं होती है परन्तु द्रव्य की निवृत्ति हो जाने पर अवगहना की निवृत्ति अवश्यंभाविनी है इस लिये द्रव्यस्थानायुष्क, अवगहनास्थानायुष्क की अपेक्षा असंख्यातगुणा कहा गया है। तात्पर्य कहने का यह है कि-संकोच अथवा विकोच को लेकर द्रव्य में जब पूर्व अवगाहना नहीं रहती है तब भी द्रव्य जितने पहिले थे उतने ही वे बहुत लंबे काल तक अब स्थित रहते हैं- इस तरह अवगाहना के नहीं रहने पर भी द्रव्यों का निवर्तन नहीं होना उल्टा ऐसा होता है कि जब द्रव्य में अमुक आकार की निवृत्ति हो जाती है तब नियम से अवाहना की निवृत्ति हो जाती है। इसी बात को-" संघाय भेयओ" इत्यादि।। | આકુંચન અને પ્રસારણ દ્વારા અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા પછી પણ પહેલા જેટલા દ્રવ્યનું અવસ્થાન (અસ્તિત્વ) હતું. એટલા જ દ્રવ્યોનું અવસ્થાન રહે છે. તે અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા બાદ પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, પરંતુ દ્રવ્યની નિવૃત્તિ થયા પછી અવગાહનાની નિવૃત્તિ તે અવશ્ય થાય જ છે. તે કારણે દ્વથ સ્થાનાયુષ્યને અવગાહને સ્થાનાયુષ્ક કરતાં અસંખ્યાતગણું કહેવું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંકુચન અથવા પ્રસરણને લઈને દ્રવ્યમાં જ્યારે પહેલાની અવગાહના રહેતી નથી, ત્યારે પણ દ્રવ્ય તે જેટલું પહેલાં હતું એટલું જ લાંબાકાળ પર્યન્ત અવસ્થિત ( વિદ્યમાની રહે છે આ રીતે અવગાહનાનું અસ્તિત્વ ન રહેવા છતાં પણ દ્રવ્યનું અસ્તિત્વ તે રહે છે જ-દ્રવ્યોની નિવૃત્તિ થતી નથી. પરંતુ એવું બને છે કે જ્યારે દ્રવ્યમાં અમુક આકારની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે અવગાહનાની નિવૃત્તિ તે અવશ્ય થઈ જ જાય છે. એજ વાતનું આ ગાથા દ્વારા પ્રતિપાદન કરपामा मायुं छ-" संधाय भेयओ वा" त्यादि
श्री. भगवती सूत्र:४