SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ५ उ० १ ९० २ रात्रिदिवसस्वरूपनिरूपणम् ४१ पष्टिभागद्वयन्यून ( किश्चिद्विशेषोनपलचतुष्टयरहित ) अष्टादशमुहूर्तमानं दिनं भवति, तच्च दिनम् अष्टादशमुहूर्ताद् दिनात् अनन्तरत्वेन (अव्यवहितत्वेन ) अष्टादशमुहूर्तानन्तरमिति व्यपदिश्यते इत्यभिप्रायेण — अट्ठारसमुहुत्ताणंतरे' इत्युक्तम् । अथ च तदानीम् रात्रिमानस्य मुहूर्तेकषष्टि भागद्वय-(किञ्चिद् विशेषो. नपलचतुष्टय ) वर्धितत्वेन तदाधिक्याभिप्रायेणैव ' सातिरेगादुवालसमुहुत्ता राई भवइ' इत्युक्तम् । एतावता अहोरात्रमानस्य त्रिंशन्मुहूर्तात्मकतया यावानेव क्षणभागो दिवसे अपचीयते तावानेव क्षणभागो रात्रौ उपचीयते इति दिनभागस्योपवे मण्डल पर संचार करता है उस समय दिन का मान पूरे अठारह मुहूर्त का नहीं होता है उसमें १॥ देढ मिनट ४॥ १०॥-६१ सेकंड कम रहते हैं। अर्थात् कुछ कम ४ चार पल से हीन वह दिन होता है। अष्टादशमुहूर्तवाले दिन से अव्यवहित होने के कारण इस दिवस को (अष्टादशमुहानन्तर ) इस नाम से कहा गया है। इसी अभिप्राय से (अट्ठारसमुहत्साणंतरे ) ऐसा पाठ कहा है तात्पर्य यह है कि यह अटार हमुहूर्तानन्तर दिन अठारहमुहूर्त्तवाले दिन के बाद ही आता है । अर्थात इस दिन के बाद ही तुरत दिन घटना शुरु हो जाता है। और (राई सातिरेगा दुवालसमुहत्ता भवह) कुछ अधिक -कुछ कम चारपल अधिक बारह मुहूर्त की रात्रि होती है, ऐसा जो कहा गया है सो इसका अभिप्राय ऐसा है कि उस समय रात्रि का प्रमाण १|| देढ मिनट १०।। ६१ सेकंड बढ़ जाता है। यह पहिले प्रकट कर दिया गया है कि दिनरात का प्रमाण ३० तीस मुहूर्त का होता है सो जितना क्षणभाग-दिवस में कमती होता है, उतना ही क्षणभाग रात्रि પર સંચાર ( ગતિ) કરે છે ત્યારે દિનમાન ( દિવસનું કાળપ્રમાણે) પૂરૂં ૧૮ અઢાર મુહૂર્તનું હોતું નથી. પણ ૧ દેઢ મિનિટ ચાર ૪–૧ સેકંડ ધૂન રહે છે. એટલે કે તે દિવસનું પ્રમાણ ૧૮ અઢાર મુહુર્ત કરતાં લગભગ ૪ ચાર પળ ન્યૂન હોય છે. અઢાર મુહૂર્ત વાળ ન હોવાને કારણે તે દિવસને માટે “અષ્ટાદશમુહૂર્તાનન્તર ” શબ્દનો પ્રયોગ કરાય છે, એ અઢાર મુહૂર્ત કરતાં ટૂંકે દિવસ, ૧૮ અઢાર મુહૂર્તવાળા દિવસ પછી જ આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થયા પછી તુરત જ દિવસની લંબાઈ घटवा भांडे छे. अने “ राई सातिरेगा दुवालसमुहुत्ता भवइ " रात्रि मार भुडूत કરતાં સહેજ વધારે કાળ પ્રમાણવાળી થાય છે (૧૨ બાર મુહૂર્ત અને ૪ ચાર પળથી સેહજ ઓછા કાળપ્રમાણ વાળી રાત્રિ થાય છે ? આવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સમયે રાત્રિનું પ્રમાણ ૧૫ દેઢ મિનિટ ૪–૧૦ ૬૧સેકંડ વધી જાય છેદિવસ અને રાત્રિનું પ્રમાણ ૩૦ત્રીસ મુહૂર્તનું હોય છે, એ श्री भगवती सूत्र : ४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy