________________
-
-
-
-
प्रमेयचन्द्रिका टी० श०५ उ०७ सू० ६ पुद्गलद्रव्यस्याल्पबहुत्वनिरूपणम् ५३३ छाया-क्षेत्रा-वगाहन द्रव्ये भावस्थाना-युरल्पबहुकत्वे,
स्तोका असंख्यगुणितास्त्रीणि च शेषाः कथं नेयाः ॥ १॥ क्षेत्रामूर्त्तत्वात् तेन समं बन्धप्रत्यया भावात् ,
ततः पुद्गलानां स्तोकः क्षेत्रावस्थानकालस्तु ।। १ ॥" अयं भाव:-क्षेत्रस्य आकाशस्य अमूर्ततया तेन सह पुद्गलानां विशिष्टवन्धनकारणस्य स्नेहादेरभावात् नैकत्र ते पुद्गलाश्चिरं तिष्ठन्ति,-शेषः स्पष्टार्थः ॥१॥
अथावगाहनायुर्बहुत्वं प्रतिपादयति" अण्णक्खेत्तगयस्स वि, तं चिय माणं चिरपि संघरइ,
ओगाहणनासे पुण, खेत्तन्नत्तं फुडं होइ ॥ १॥ छाया-अन्यक्षेत्रगतस्यापि, तदेव मानं चिरमपि संधरति ।
अवगाहनानाशे पुनः, क्षेत्रान्यत्वं स्फुटं भवति ॥ २ ॥ इन गाथाओं द्वारा यह समझाया गया है कि क्षेत्रस्थानायुष्क, अबगाहनास्थानायुष्क,द्रव्यस्थानायुष्क और भावस्थानायुष्क इनमें क्षेत्रस्थाना युष्क सबसे थोड़ा है और बाकीके तीन असंख्यात गुणे हैं यह बात किस तरहसे जानी जा सकती है ? तो इस विषय में उत्तर देते हुए सूत्रकार कहते हैं-क्षेत्र अमूर्त होता है, इस कारण उसमें कोई आकार तो होता नहीं है, आकार नहीं होने से बंधन के कारण जो स्नेह आदि गुण हैं वे भी उसमें नहीं होते हैं, इस कारण पुद्गलों का वहां पर अवस्थान चिरकाल तक नहीं हो सकता है । अतः क्षेत्रावस्थान काल अल्प कहा गया है। बाकी का अर्थ स्पष्ट है। अवगाहनायु की बहुता अधिकता प्रतिपादन करने के अभिप्राय से सूत्रकारने "अण्णखेत्तगयस्स" इत्यादि गाथा
આ ગાથાઓ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે ક્ષેત્રસ્થાનાયુષ્ક, અવગાહના સ્થાનાયુષ્ક, દ્રવ્યથાનાયુષ્ક અને ભાવસ્થાનાયુષ્ક, એ ચારેમાં ક્ષેત્રસ્થાનાયુષ્ક સૌથી ટૂંકું છે, બાકીના ત્રણ તેના કરતાં અસંખ્યાત ગણા છે, એ વાત કેવી રીતે સમજી શકાય છે ? તે તેને જવાબ આપતા સત્રકાર કહે છે-ક્ષેત્ર અમૂર્ત હોય છે, તે કારણે તેનો કેઈ આકાર તે હેત નથી; આકાર નહી હોવાથી બંધનના કારણરૂપ નેહ (ચીકાશ) આદિ જે ગુણે હોય છે તેમને પણ તેમાં અભાવ હોય છે. તે કારણે પગલે ત્યાં લાંબા કાળ સુધી રહી શકતાં નથી. તેથી જ ક્ષેત્રાવસ્થાન કાળ અલ્પ કહ્યો છે. હવે અવગાહનાયુની અધિકતાનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ ગાથા કહી छ-( अण्णखेचगयस्त्र ) त्याल,
श्री.भगवती सूत्र:४