________________
प्रमेयचन्द्रिका टीका श०५३०७सू०४ परमाणुपुद्गलादीनांस्पर्शनानिरूपणम् ४१७ सर्व स्पृशति३, देशैः देशं स्पृशति४, देशैः देशान् स्पृशति ५, देशैः सर्व स्पृशति६, सर्वेण देशं स्पृशति ७, सर्वेण देशान् स्पृशति ८, सर्वेण सर्व स्पृशति वा ९१, इति गौतमस्य पृच्छा-प्रश्नः । भगवानाह-' तइय९नवमे हिं फुसइ ' हे गौतम ! द्विपदेशिकः स्कन्धः परमाणुपुद्गलं स्पृशान् तृतीय-नवमाभ्यां ' देशेन सर्व स्पृशति 'सर्वेण सर्व स्पृशति' इत्येवरूपाभ्यां विकल्पाभ्यां स्पृशति । यदा द्विप्रदेशिक: स्कन्धस्थूलपरिणामत्वात् आकाशपदेशद्वयावस्थितस्तदा परमाणुपुद्गलं स्पृशन् या अपने अनेक देशों द्वारा उसके एक देश को स्पर्श करता है ? या अनेक देशों को स्पर्श करता है ? या अपने अनेक देशों द्वारा उसे संपूर्णरूप से स्पर्श करता है ? या अपने संपूर्णरूप से उसके एकदेश का स्पर्श करता है ? या अनेक देशों का स्पर्श करता है ? या अपने संपूर्ण रूप से उसे संपूर्ण को स्पर्श करता है ? इस प्रकार गौतम का प्रश्न है। इसका उत्तर देते हुए प्रभु गौतम से कहते हैं कि-(तइयनवमेहिं फुसइ) हे गौतम ! द्विप्रदेशी स्कन्ध परमाणु को जो स्पर्श करता है-वह तृतीय और नवमें विकल्प के अनुसार स्पर्श करता है-(देशेन सर्व स्पृशति ) यह तृतीय विकल्प है, (सर्वेण सर्व स्पृशति ) यह नौवयां विकल्प है। जब द्विप्रदेशी स्कन्ध स्थूल परिणाम वाला होकर आकाश के दो प्रदेशों में अवस्थित होता है उस समय वह परमाणु पुद्गल का अपने एक देश द्वारा सर्वरूप से स्पर्श करता है । और जब वह द्विप्रસ્પર્શ કરે છે, સમસ્ત પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે ? અથવા તે પિતાના અનેક દેશો દ્વારા પરમાણુ પુલના એક દેશનો સ્પર્શ કરે છે, કે અનેક દેશોને સ્પર્શ કરે છે, કે સમસ્ત પરમાણુ યુગલને સ્પર્શ કરે છે ! અથવા તે પિતાના અનેક દેશો દ્વારા પરમાણુ યુદ્રગલના એક દેશને સ્પર્શ કર છે, કે અનેક દેશોને સ્પર્શ કરે છે, કે સમસ્ત પરમાણુ પુલને સ્પર્શ કરે છે? અથવા તે તેના સમસ્ત ભાગો દ્વારા પરમાણુ યુગલના એક દેશને સ્પર્શ કરે છે કે અનેક દેશોને સ્પર્શ કરે છે? કે સમસ્ત પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે?
ગૌતમ સ્વામીને આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે – " तइयनवमेहि फुसइ” हे गीतम! विदेशी २४५ त्रीत भने नमा વિકલ્પ અનુસાર પરમાણુ પુદગલને સ્પર્શ કરે છે ત્રીજો વિકલ્પ આ પ્રમાણે छ-" देशेन सर्व स्पृशति ” द्विशी २४ तेना मे शिथी समस्त युगल ५२माने। २५श ४२ छ. नवभा वि४६५ मा प्रमाणे छ-"सर्वेण सर्व स्पृशति" ઢિપ્રદેશી ઔધ તેના સમસ્ત ભાગોથી સમસ્ત પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે. જ્યારે દ્વિદેશી સ્કન્ધ સ્થૂલ પરિણામવાળો હોય છે, ત્યારે તે આકાશના બે પ્રદેશમાં રહેલું હોય છે. ત્યારે તે તેના એક દેશ દ્વારા પરમાણુ પુદગલને
श्री भगवती सूत्र : ४