SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ अथ सप्तमोद्देशकः प्रारभ्यते पञ्चमशतके सप्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्परमाणु पुद्गलः कम्पते तेन तेन भावेन परिणमति ? इति भगवन्तं प्रति गौतमस्य प्रश्नः, कदाचित् कम्पते, परिणमति, कदाचित् न कम्पते नापि परिणमति इति भगवतः समाधानम् , एवं द्विप्रदेशिकस्कन्धस्य, त्रिप्रदेशिकस्कन्धस्य, चतुष्पदेशिकस्कन्धस्य, पञ्चप्रदेशिकस्कन्धस्य, यावत्-असंख्यातपदेशिकानन्तप्रदेशिकस्कन्धस्य देशतः कम्पनाकम्पनविषयकविकल्पानां प्रश्नोत्तरम् , ततः परमाणुपुद्गलानाम् असिधारादिभिश्छेदनभेदनविषयकप्रश्नस्य निषेधात्मकमुत्तरम् , तथैव पंचम शतककासप्तम उद्देशक प्रारम्भइस उद्देशक का विषय विवरण संक्षेप से इस प्रकार से है परमाणु पुद्गल क्या कंपित होता है ? उस २ भावरूप से वह क्या परिणमता है? ऐसा गौतम का प्रश्न, कभी वह कंपित होता है कभी उस २ भावरूप से वह परिणमता है, तथा कदाचित् वह कंपित नहीं भी होता और न उस उस भावरूप से वह परिणमता है ऐसा प्रभु का समाधान इसी तरह से द्विप्रदेशिक स्कन्ध का देशतः कम्पन अकम्पन विषयक प्रश्न का, त्रिप्रदेशिक स्कन्ध का देशतः कम्पन अकम्पन विषयक प्रश्न का यावत् असंख्यात प्रदेशिकस्कन्ध का देशतः कम्पन अकंपनविषयक प्रश्न अनन्तप्रदेशिक स्कन्ध का देशतः कंपन अकंपन विषयक प्रश्न का उत्तर जानना चाहिये, परमाणुपुद्गलों का तलवार की धार आदि से પાંચમા શતકના સાતમાં ઉદ્દેશાનો સંક્ષેપ સારાંશઉદ્દેશકની શરૂઆતમાં પરમાણુ પુદ્ગલ અને પુદ્ગલ સ્કધાનું નિરૂપણ થયું છે. પ્રશ્ન-પરમાણુ પુદ્ગલનું કંપન થાય છે? શું તેમનું તે તે ભાવરૂપે પરિણમન થાય છે ? ઉત્તર–કયારેક તે કંપિત થાય છે, કયારેક તે તે ભાવરૂપે તે પરિમે છે. ક્યારેક તે કપિત નથી પણ થતું અને તે તે ભાવ રૂપે પરિણમતું પણ નથી. એ જ પ્રમાણે દ્ધિપ્રદેશિક સ્કંધના ભાગના કંપન અને અકંપન વિષયક પ્રશ્નો, ત્રિપ્રદેશિક સ્કંધના ભાગોના કંપન અને અકંપન વિષયક પ્રશ્નો, અસંખ્યાત પ્રદેશિક સ્કંધના ભાગોના અને અનંતપ્રદેશિક સ્કંધ પર્વતના સ્કન્ધના ભાગના કંપન અને અકંપન વિષયક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અને તે પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે. પ્રશ્ન–પરમાણુ પુદ્ગલેનું તલવાર આદિની ધારથી છેદન ભેદન થાય છે કે નહિ? ઉત્તર–નથી થતું. એ જ પ્રમાણે દ્ધિપ્રદેશિકથી લઈને અનંત પ્રાદેશિક પર્યન્તના કાનું તલવારની ધાર આદિ દ્વારા છેદન ભેદન થાય છે श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy