SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ५ ० ५ सू० २ अन्यतीथिकवक्तध्यताकथनम् ३४१ यत् सर्वे प्राणाः, सर्वे भूताः, सर्वे जीवाः, सत्त्वाः एवंभूतां यथाविहितकर्मप्रकृति बन्धनानुसारं पूर्वोपार्जितकर्म क्रमानुसारं यत्क्रमेण यत्प्रकारकं कर्म कृतं तत्प्रकारकतया तत्क्रमेण समुत्पन्नां वेदनाम् अशातादिकर्मोदयं वेदयन्ति-अनुभवन्ति इति अन्यतीथिकाभिमायो वर्णितः, । तदुपसंहरन्नाह-हे भदन्त ! तत् कथं किम् एतत् अन्यतीर्थिकप्रतिपादितम् एवं यथा ते आख्यान्ति तथैव किं संभवति ? जाता है और जैसा उसका बंध पड़ता है-उसी के अनुसार उदय काल में जो उसका असाता आदिरूप से फल भोगा जाता है वही एवंभूत वेदना है । लोक में भी ता यही कहा जाता है कि जो " जस करे सो तस फल चाखा" जीव जैसा कर्म करता है उसी के अनुसार उसे फल भोगना पड़ता है। इसी बात को लक्ष्य में लेकर यहां गौतम ने अन्यसिद्धान्त की एकान्त मान्यता के अनुसार प्रभु से ऐसा प्रश्न किया है। यद्यपि विचार किया जाय तो प्रायः ऐसा ही होता है-पर ऐसी यह ऐकान्तिक मान्यता ठीक नहीं है-क्यों कि कृतकर्म के बन्धानुसार फल जीव नहीं भी भोगता है जब उत्कर्षण, अपकर्षण, संक्रमण आदि अव. स्थाएँ इस कर्मबन्ध में होती हैं, तब यह एकान्तरूप मान्यता अस्त भी हो जाती है। इसलिये यही मान्यता स्यावादसिद्धान्त के अनुसार अनुरूप मानी गई है, कि जीव एवंभूत वेदना का भी अनुभव करता है, और अनेवंभूत वेदना का भी-इसी बात को भगवान् स्पष्ट करने के निमित्त “एवं भूत वेदना" ! पहने। भावार्थ नीय प्रमाणे - જેવું કર્મ કરવામાં આવે છે અને જે તેને બંધ (કર્મબંધ) બંધાય છે, તે અનુસાર ઉદયકાળમાં અસાતા આદિ રૂપે જે તેનું વેદન કરવું પડે છે તેનું ३॥ लोग ५७ छ), मेनुं नाम “ भूत वहन" छ.सोमा पर भवी मान्यता छ ? “२ ४२ ते ३ पामे" (मा मोहे ते ५, વાવે તેવું લણે) જીવ જેવું કામ કરે છે તેવું ફળ તેને ચાખવું પડે છે. આ વાતને અનુલક્ષીને અન્ય મતવાદીઓની જે એકાન્ત માન્યતા છે તેને વિષે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રશ્ન પૂછે છે. જો કે વિચાર કરવામાં આવે તે સામાન્ય રીતે એવું જ બનતું લાગે છે, પણ એવી ઐકાન્તિક માન્યતા બરાબર ન ગણાય. કારણ કે કૃતકર્મના બંધાનુસાર ફળ જીવ ભગવતે પણ નથી-જે આ કર્મબંધમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ આદિ અવસ્થાઓ વિદ્યમાન હોય તે આ એકાતિક માન્યતા ટકી શકતી નથી. તેથી સ્યાદવાદના સિદ્ધાંત પ્રમાણે તે માન્ય થયેલી એ વાત નક્કી છે કે જીવ એવંભૂત વેદનાનું પણ વેદન કરે છે અને અનેવંભૂત વેદનાનું પણ વેદન કરે છે. એ જ વાતનું મહાવીર પ્રભુ દ્વારા અપાયેલા ઉત્તરમાં પ્રતિપાદન કરાયું છે. श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy