SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्र तदायुष्यसम्बन्धिपापकर्म समाचरितं च ? भगवानाह- गोयमा ! पुरिमे भवे कडे, पुरिमे भवे साइण्णे' हे गौतम ! पूर्वे भवे कृतम् , पूर्वे भवे समाचीर्णम् , नारकायुष्याऽव्यवहितमनुष्यतियंगभवरूपे पूर्वभवे बद्धम् , समाचीर्णम् - उपाजिंतं च एवं जाव-वेमाणियाणं दंडओ' एवम् उक्तरीत्या यावत् - वैमानिकानां बैमानिकदेवपर्यन्तानामपि दण्डकः त्रयोविंशतिदण्डकरूप आलापको विज्ञेयः, प्रकार की आयु का बंध कराने वाले पापकर्म का आचरण भी इसने कहां पर किस पर्याय में किया ? इसके समाधान निमित्त प्रभु गौतमसे कहते हैं कि- 'गोयमा' हे गौतम ! 'पुरिमे भवे कडे, पुरिमे भवे समाइण्णे' नरक आयुके योग्य पापकों का बंध और उन पापकर्मोंके कारणभूत आचरणविशेषों का समाचरण यहजीव पूर्वभव में किया है। यहांपर नरकायु से अव्यवहित जो भव वही पूर्वभव से गृहीत हुआ है । ऐसाभव मनुष्य या तिर्यश्चों का होता है । क्योंकि यहीं से जीप नरकयोग्य आयुकर्म का बंध और उस आयु से बंधयोग्य पाप. कर्मों का आवरण करता है। देवभब से ऐसा नहीं होता है । कारण कि वहांसे मरकर जीवसीधा नरक में नहीं जाता है । वहां से मरकर जीव मनुष्य होता है-तिर्यश्च भी हो जाता है । इसलिये नरक आयुष्य के धंध का अव्यवहित पूर्वभव मनुष्य का एवं तिथंच का होता है। ऐसा जानना चाहिये । ' एवं जाव वेमाणियदेवाणं दंडओ' इसी तरह से वैमानिक देवों तक के तेवीस दण्डकरूप आलापक जानना चाहिये। પ્રકારના આયુને બંધ કરાવનારૂં પાપકર્મનું આચરણ પણ તેણે કયાં (કઈ પર્યાयम) यु१ उत्तर-( गोयमा !) गौतम ! ( पुरिमे भवे कडे, पुरिमेभवे समाइण्णे ) નરકાસુને પાપકર્મને બંધ, અને તે પાપકર્મના કારણભૂત આચરણ વિશેનું સમાચરણ તે જીવે પૂર્વભવમાં જ કર્યું હોય છે. અહીં નરકાયુ સિવાયને ભવ જ ‘પૂર્વભવ' પદથી ગૃહીત થયેલ છે. એ પૂર્વભવ. મનુષ્ય નો અથવા તિર્યંચને હોય છે. કારણ કે મનુષ્ય અને તિર્યંચનિમાં જ જન્મ પામીને જીવ નરકને યોગ્ય આયુકમને બંધ કરે છે, અને તે આયુના બંધને ગ્ય પાપાચરણ કરતો હોય છે દેવભવમાં જનમેલે જીવ નરકાયુનો બંધ કરતું નથી, તે કારણે ત્યાંથી મરીને જીવ સીધો નરકમાં જ નથી. પણ મનુષ્ય ગતિમાં અથવા તે તિર્યંચ ગતિમાં જ જાય છે તે કારણે નરકાય સિવાયને પૂર્વભવ મનુષ્યને અથવા તે તિર્યંચને હોય છે તેમ સમજવું. ( एवं जाव वेमाणियदेवाणं दंडओ) मे प्रमाणे पभानी हे। पय-तना श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy