SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र शतकस्य प्रथमे उद्देशके विहितः, द्वितीये वायुविषयकप्रश्नस्य निर्णयः कृतः, तृतीये जालग्रन्थिकाज्ञापनीयार्थविषयको निर्णयः प्रतिपादितः, चतुर्थे शब्दविषयप्रश्नोत्तरयोनिर्णयः, पञ्चमे छद्मस्थवक्तव्यता प्रतिपादिता. षष्ठे आयुषोऽल्पस्वदीर्घत्वादीनां प्रतिपादनं कृतम् , सप्तमे पुद्गलानामेजनाधर्थप्रतिपादनं कृतम् , अष्टमे निग्रन्थिपुत्राभिधानानगारविहितः वस्तुविचारसारनिर्णयः, नवमे राजगृह नगरविषयको विचारो विहितः, दशमे च चम्पानगयों चन्द्रविषयिणी वक्तव्यता प्रतिपादितेति गाथार्थः॥ सूर्य वक्तव्यता प्रस्तावःमूलम्-" तेणं कालेणं, तेणं समएणं, चंपा नामं नयरी होत्था, वण्णओ, तीसे णं चंपाए नयरीये पुण्णभद्दे णामं किया है, उसका समाधान इस पंचम शतक के प्रथम उद्देशक में प्रकट किया गया है। द्वितीय उद्देशक में वायु विषयक प्रश्न का समाधान प्रकट किया गया है। तृतीय उद्देशक में जालग्रन्थिका के उदाहरण ऊपर से विवक्षित अर्थविषयक निर्णय को प्रकट किया है। चतुर्थ उद्देशक में शब्द के ऊपर किये गये प्रश्नों का और उत्तरों का निर्णय प्रकट किया गया है। पंचम उद्देशक में छद्मस्थ की वक्तव्यता प्रतिपादित हुई है । छठे उद्देशक में आयु की अल्पता और दीर्घता आदि का कथन किया गया है। सप्तम उद्देशक में पुद्गलों के कंपन का विचार किया गया है । आठवें उद्देशक में निग्रन्थ नाम के अनगार ने पदार्थों का विचार किया है। नवम उद्देशे में राजगृह नगर का विचार हुआ इस बातको कहा गया है। तथा दश उद्देशे में चंपा नगरी में चन्द्रविषयक वक्तव्यता प्रतिपा दित हुई है । इस प्रकार से इस गाथा का अर्थ है ॥ ચંપાનગરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમે સૂર્યના વિષયમાં જે પ્રશ્નો કર્યા છે, તેનું મહાવીર પ્રભુએ પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકમાં સમાધાન કર્યું છે. બીજા ઉદ્દેશકમાં વાયુ વિષયક પ્રશ્નનું સમાધાન કરાયું છે. ત્રીજા ઉદ્દેશકમાં જાગ્રન્ચિ કાના ઉદાહરણથી વિવક્ષિત અર્થ વિષયક નિર્ણય પ્રકટ કર્યો છે. ચોથા ઉદેશકમાં શબ્દ વિશે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરોનું પ્રતિપાદન કરાયું છે. પાંચમાં ઉદ્દેશકમાં છદ્રસ્થની વક્તવ્યતાનું પ્રતિપાદન કરાયું છે, છટ્ઠા ઉદ્દેશકમાં આયુની અલ્પતા દીર્ઘતા આદિનું કથન કરાયું છે. સાતમાં ઉદ્દેશકમાં પદલેનાં કંપનીને વિચાર કરાવે છે, આઠમાં ઉદ્દેશકમાં નિર્ચન્થ નામના અણગારે પદાર્થોને વિચાર કર્યો છે. નવમાં ઉદ્દેશકમાં રાજગૃહ નગર વિષે અને દસમાં ઉદ્દેશકમાં ચંપા નગરીમાં પૂછાયેલા ચન્દ્ર વિષયક પ્રશ્નોનું સમાધાન કર્યું છે. આ પ્રકારનો ગાથાનો વિસ્તૃત અર્થ થાય છે. श्री. भगवती सूत्र : ४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy