SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ५ उ० २ सू० १ वायुस्वरूपनिरूपणम् ११५ रोधेन प्रबहणस्वभावतया ते उभयेऽपि उपर्युक्ताः वाताः युगपत् नैव वान्ति, अपि तु पृथक पृथक्तयैव वान्ति । यदा द्वीपसम्बन्धिनौ वाता वान्ति तदा समुद्रसम्बन्धिनो वाता न वान्ति, यदा च सामुद्रिकाः वान्ति तदा द्वैप्याः न वान्ति. इत्याशयः । तत्र कारणन्तु उष्णर्ती ये शीतपवना कान्ति ते समुद्रप्रदेशादागच्छन्ति, तस्मिन् समये यदा शीतपवना वान्ति तदा द्वीपसम्बन्धिन उष्णपवनाः न वान्ति अथ च शीता.ये उष्ण पवना वान्ति ते द्वीपप्रदेशादागच्छन्ति, एतावता तस्मिन् समये यदा द्वैप्याः उष्णपवना वान्ति तदा सामुद्रिकाः शीतपवना न वान्ति, सामु. द्रिकपवनानां शीतत्वाद् द्वैप्यानाश्च पवनानामुष्णत्वात् , तथा च द्वैप्यसामुद्रिकहे गौतम ! इन पूर्वोक्त वायुओ का परस्परविपर्ययरूपविरोध कोलेकर चलने का स्वभाव होने के कारण ये दोनों भी वायु-द्वीप संबंधी वायु और समुद्र संबंधी वायु एक साथ नहीं चलते हैं-किन्तु पृथक पृथक रूप से चलते हैं। जिस समय द्वीप संबंधी वायु चलते हैं, उस समय समुद्र संबंधी वायु नहीं चलते हैं, और जिस समय समुद्रसंबंधी वायुएँ चलते हैं, उस समय द्वीप संबंधी वायुएँ नहीं चलते हैं। इस में कारण यह है कि उष्णऋतु में जो ठंडी हवा चलती हैं वे समुद्रप्रदेश से आती हैं अतःउस समय में जब ठंडी हवा चलती हैं, द्वीपसंबंधी उष्ण हवा नहीं चलती है । अथ च-शीतऋतु में जो उष्ण हवा चलती हैं, वे द्वीप प्रदेश से आती हैं-एतावता उस समय में जब कि द्वीपसंबंधी गरम हवा चलती है, सामुद्रिक शीत हवा नहीं चलती हैं। समुद्र संबंधी जो हवा होती हैं। वे ठंडी होती हैं, और द्वीप संबंधी जो हवा होती हैं, वे उष्ण होती हैं, इस तरह द्वीप संबंधी हवा में और समुद्रसंबंधी વિપશ્યરૂપે વિપરીત રીતે ચાલવાને સ્વભાવ હોવાને કારણે, બને વાયુ (દ્વીપના વાયુઓ અને સમુદ્રના વાયુઓ) એક સાથે વાતા નથી, પણ જુદા જુદા વાય છે. જે સમયે દ્વીપના વાયુઓ વાતા હોય છે. તે સમયે સમુદ્રના વાયુઓ વાતા નથી, અને જ્યારે સમુદ્રના વાયુ વાતા હોય છે, ત્યારે દ્વીપના વાયુઓ વાતા નથી. તેનું કારણ એ છે કે ગરમ ઋતુમાં જે ઠંડે વાયુ વાતે હોય છે, તે સમુદ્ર તરફથી આવે છે, તેથી તે સમયે જ્યારે સમુદ્રને ઠંડો પવન વાતે હોય છે ત્યારે ગરમ પવન વાત નથી. અને શિયાળામાં જે ઉષ્ણ વાયુ વાતે હોય છે તે દ્વીપપ્રદેશ તરફથી આવતું હોય છે, તે કારણે જ્યારે દ્વીપને ઉષ્ણવાયુ વાતે હોય છે, ત્યારે સમુદ્રને શીત વાયુ વાત નથી. સમુદ્રની જે હવા આવતી હોય છે, તે ઠંડી હોય છે, અને દ્વીપની જે હવા આવતી હોય છે તે ગરમ હોય છે આ શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy