SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.३उ.५सू.२ अभियोगिकस्याभियौगिकस्य निरूपणम् ७१३ भावनां कुर्वन सकषायोऽनगारः अभियोगभावनाया आलोचन-प्रतिक्रमण मन्तरैव यदि कालं कुर्यात्तदा आभियोगिकदेवत्वेन देव किङ्करतयोत्पद्यते, स एव यदि अभियोगकरणस्य आलोचितपतिक्रान्तः कालं कुर्यात् तर्हि अनाभियोगिकेषु इन्द्र-सामानिक-त्रायस्त्रिंशक-सोमादिलोकपाल-अहमिन्द्र-नववेयक अनुत्तरविमानेषु देवत्वेनोत्पद्यते इति भावः ।। गौतमो भगवद्वचनं प्रमाणयन्नाह-'सेवं भंते ! सेवं भंते ति ! तदेवं भगवन् ! तदेवं भगवन् ! इति । हे भदन्त ! त्वदुक्तं सर्व सत्यमेवेत्यर्थः।। लोकोंमें से किसी एक देवलोकमें अनाभियोगिक देवकी पर्याय से उत्पन्न हो जाता है वहां आभियोगिक देव भी हैं-सो उनमें यह उत्पन्न नहीं होता है । इससे यह निष्कर्ष निकलता है कि अभियोग भावनाको करता हुआ मायी अनगार-कषाय से युक्त संयतअभियोग भावनाका आलोचन और प्रतिक्रमणे किये बिना ही यदि मरता हैं तो वह आभियोगिक देवके रूपमें-अन्यदेवोंके किङ्कर बनने के रूपमें-वहाँ उत्पन्न होता है, और वही अनगार यदि अभियोग करनेकी भावना का आलोचन एवं प्रतिक्रमण करके मरता हैं तो अनाभियोगिक देवोंमें से-इन्द्र, सामानिक, त्रायस्त्रिंशक, सोमादिलोकपाल, अहमिन्द्र, नवग्रैवेयक, एवं पंच अनुत्तर विमानों में से किसी एक विमानमें देवको पर्याय में जन्म धारण करता है। ____ अब गौतम भगवान् के वचनोंको प्रमाणभूत मानते हुए कहते हैं कि 'सेवं भंते ! सेवं भंते ! त्ति, हे भदन्त ! आपके द्वारा प्रतिपादित समस्त અશ્રુતપયનના દેવલોકમાંના કેઈ પણ એક દેવલોકમાં અનાિિગક દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે–તે દેવકેમાં આભિગિક દેવે પણ હોય છે પણ એવા આલિયોગિક દેવરૂપે તે ઉત્પન્ન થતો નથી. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે અભિગ ભાવના કરનારે માયી અણગાર, (કષાયથી યુક્ત સાધુ) જો અભિયોગ ભાવનાનું આલેચન અને પ્રતિક્રમણ કર્યા વિના મારે છે તો તે આભિયોગિક દેવરૂપે એટલે કે અન્ય દેના કિંકર રૂપે-ઉત્પન્ન થાય છે. પણ જે એજ અણગાર તે ભાવનાનું આલેચન અને પ્રતિક્રમણ કરીને મરે છે, તે અનાભિગિક દેવરૂપે–ઇન્દ્ર, સામાનિક દેવ, ત્રાયસ્ત્રિક દેવ, સોમાદિ લોકપાલ, અહમિન્દ્ર, નવ રૈવેયકવાસી દેવ અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવ તરીકે ઉત્પન્ન થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત માનીને કહે છે કે 'सेवं भंते ! सेवं भंते ! तिमन्त ! आपै ॥ विषयतुं २ प्रतिपादन શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy