SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीमत्रे यद्यपि सामान्यतो जीवग्रहणं कृतं तथापि योग्यतया सयोगएव जीवो ग्रहीतव्यः, अयोगस्य एजनादेरभावात् , मनोयोगः, वचनयोगः काययोगश्च बोध्यः। भगवानाह - 'हंता मंडियपुत्ता ! इत्यादि । हन्त, तदेव स्पष्टयति'जीवेणं सया' इत्यादिना, जीवः खलु सदा 'समियं' समितम् 'एयई' एजते कम्पते 'जाव तं-त भाव परिणमई' यावत् तंत भावं परिणमति यावत्कर'जीवे णं' ऐसा जो सामान्यरूप से जीव पदका पाठ दिया गया हैं. उससे यद्यपि सामान्यरूप जीवका ही ग्रहण होता है-फिर भी यहां सामान्य जावका ग्रहण न करके योगविशिष्ट जीवका ही ग्रहण करना चाहिये-क्यों कि योग विशिष्ट जीव के ही ये एजनादि क्रियाएँ होती हैं-अयोग के नहीं । अयोग अवस्था में ये एजनादिक क्रियाएँ इस लिये नहीं होती है कि इनका सम्बन्ध मन, वचन और कायरूप योगकी प्रवृत्ति से रहता है । अयोगीके ये मन वचन आदि योग होते नहीं है । प्रश्नकर्ता मंडितपुत्रका अभिप्राय ऐसा है कि जीव निश्चय नपसे बिलकुल शुद्धबुद्धनिरंजननिर्विकारआनन्दस्वरूप माना गया है । तब क्या जीव में ये अशुद्धपरिणतिरूप एजनादिक क्रियाएँ होती है ?और जीव क्या इन२ क्रियारूप भावों में परिणम जाता है ? तो इसका उत्तर देते हुए प्रभु उन-मंडितपुत्र से कहते हैं कि-हंता मंडियपुत्ता! जीवेणं सया समियं एयइ जाव तं तं भावं परिणमइ) हां मंडितपुत्र ! जीव सदा रागद्वेष पूर्वक कांपता है यावत् वह उस२ भावरूप परिणमता है જો કે જીવ શબ્દને સામાન્ય જીવરૂપે ગ્રહણ કરવામાં આવે છે, પણ અહીં સામાન્ય જીવ લેવાને બદલે વિશિષ્ટ જીવ જ ગ્રહણ કરવાનું છે, કારણ કે વેગસંયમ જીવ જ એ અજનાદિ ક્રિયાઓ કરે છે–ગરહિત જીવ એ ક્રિયાઓ કરતો નથી. અગ અવસ્થામાં તે ક્રિયાઓ ન થવાનું કારણ એ છે કે તેમનો સંબંધ મન, વચન અને કાયરૂપ યોગની પ્રવૃત્તિથી જ રહે છે. અગીને મન વચન આદિ વેગ હેતા નથી. પ્રશ્ન પૂછનાર મંડિતપુત્ર અણુગારની માન્યતા એવી છે કે જીવને નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિર્વિકાર અને આનંદ સ્વરૂપ માનવામાં આવેલ છે. તે શું જીવ દ્વારા અશુદ્ધ પરિણતિરૂપ એજનાદિ ક્રિયાઓ થાય છે ખરી? અને શું જીવ તે તે ક્રિયારૂપ ભાવરૂપે પરિણમે છે ખરે? તેમના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે'हंता मंडियपुत्ता ! जीवेणं सया समियं एयह जाव तं तं भावं परिणमइ ' डा, भडितपुत्र ! १ सहा रागद्वेषपूर्व पित थाय छे, (यावत) मने १ ते ते શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy