SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ४५६ भगक्तीमत्रे तदनुचिन्तितः-पुनः पुनः स्मरणविषयीकृतः द्विपत्रित इव पूर्वापेक्षया किञ्चिदधिकः, ततः प्रार्थितः-चमरम्पति वज्रप्रक्षेपस्य युक्तायुक्तत्वज्ञानार्थम् इष्टरूपेण स्वीकृतः पल्लवित इव, व्यवस्थितः, ततः कल्पितः-नेदं वज्रपक्षेपणं मया समुचितं कृतमित्येवं दृढरूपेण निश्चय विषयीकृतः पुष्पित इव स्थिरीभूतः, मनोगतः संकल्पः सर्वथाऽनुचितं कृतमित्येवं मनसि निश्चितरूपेण स्थितः पल्लवित इव विचारः समुदपद्यत-समुत्पन्न इत्यर्थः । संकल्पस्वरूपमाह-'नो खलु चमरे' ईत्यादि । नो खलु प्रभुः समर्थः चमरः 'अमुरिंदे असुरराया' असुरेन्द्रः असुरराजः 'तहेव' तथैव पूर्ववदेव 'जाव में आने लगने की अपेक्षा द्विपत्रित हुए अंकुर की कुछ अधिक मात्रा वाला बन गया अतः उसे यहां चिन्तित रूप से कह दिया गया है। जय चमरने मुझ से असभ्य व्यवहार करने की मनमें ठानी तब इसके उत्तर में जो मैंने उसके ऊपर वज्र का प्रक्षेप किया-वह उचित ही कार्य किया है इस प्रकार वह विचार इष्टरूप से स्वीकृत हो जाने के कारण पल्लवित हुए अंकुर की तरह और अधिक स्पष्ट हो गया-अतः उसे यहाँ प्रार्थित कहा गया है। बाद में जब शक्र को वज्रका प्रक्षेपण जो मैंने किया है वह उचित नहीं किया है ऐसा ध्यान आया तब दृढरूप से निश्चय का विषय बना हुआ वही विचार पुष्पित हुए अंकुर की तरह स्थिरीभूत हो गया मनोगत विचार जो इस कारण कहा गया है कि मनने इस बातको मान लिया कि यह कार्य सर्वथा अनुचित किया गया है-इस तरह मनमें निश्चितरूपसे स्थित होने के कारणपल्लवित हुए विचार उस शक्र के उत्पन्न हुए । शक्र के जो विचार हुआ वह इस प्रकार से है-नोखलु चमरे' इत्यादि। વધારે દૃઢ થવા લાગ્યો. તેથી તે વિચારને “ચિત્િત' કહ્યો છે. જ્યારે ચમરે મારી સાથે અસભ્ય વર્તન બતાવ્યું ત્યારે જ મેં તેના ઉપર મારૂં વજી ચલાવ્યું. મેં ઉચિત કાર્ય જ કર્યું છે. આ રીતે તે વિચાર ઈષ્ટ રૂપે સ્વીકૃત થવાથી તથા વધારે સ્પષ્ટ થવાથી પલવિત બનેલા અંકુરની જેમ તેને “પ્રાર્થિત કહ્યો છે ત્યાર બાદ જ્યારે શક્રને એમ થયું કે મેં જે વજી છેડયું, તે ઉચિત કાર્ય થયું નથી, ત્યારે તે વિચાર સંપૂર્ણતઃ નિશ્ચિત બનવાથી તેને પુષ્પિત થયેલા અંકુરની જેમ કાલ્પનિક કહ્યો છે. તેણે મનમાં નિશ્ચિત રૂપે એવું માની લ્લીધું કે મેં વજી છેડયું તે તદ્દન અનુચિત બન્યું છે. તેથી તે વિચારને “મને ગત’ કહ્યો છે. આ રીતે પલવિત થયેલા અંકુરની જેમ નિશ્ચિતરૂપે ઉત્પન્ન થયેલો વિચાર તેના મનમાં આવ્યો શકને જે વિચાર આવ્યો ते सूत्र४२ ५४८ छ-'नो खल चमरे' प्रत्याहि. શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy