________________
प्रमेदचन्द्रिका टीका श. ३. उ. १ ईशानेन्द्रस्य दिव्यदेवऋद्धिवर्णनम् १६१ देवकुमाराः, वामाच्च भुजात् अष्टोत्तरशतं देवकुमार्यश्च निर्गताः, ततो विविधवाधरवगीतध्वनिभिरनरञ्जितजनमानसं द्वात्रिंशदविधां नाटयकलां संदर्शयामास. अथ ईशानेन्द्रो विकुर्वर्णाशक्त्या दिव्यां देवदि प्रदर्श्य देवद्धि संकोच्यां विधाय क गत इत्याह-'जाव-जामेवदिसि पाउन्भूए' यावत् , यस्यामेव दिशि प्रादुर्भूतः, 'तामेव दिसि पडिगए' तामेव दिशम्पति गतः यस्याः दिशायाः प्रादुर्भूतः, तस्यामेव दिशि प्रतिगतः। ईशानेन्द्रस्य पर्ववर्णितां दिव्यां देवर्द्धि दृष्ट्वा गौतमः पृ. च्छति-'भंते' त्ति इत्यादि । हे भदन्त ! त्ति-इति शब्देन भगवन्तम् सम्बोध्य इत्यर्थः। 'भगव' भगवान् 'गोयमे' गौतमः ‘समणं' श्रमणं 'भगव' भगवउसके दक्षिण हाथसे १०८ एकसोआठ देवकुमार और वामहाथ से १०८ एकसोआठ देवकुमारिकाए निकलती है। इसके बाद वह अनेक प्रकार वादित्रोंकी मधुर ध्वनिके साथ मनुष्यों के मनको खुश करनेवाले ३२ बत्तीस प्रकारके नाटकोंका अभिनय करता है । अर्थात् ३२बत्तीस प्रकारके नाटकोंको वह गौतमादि महर्षियोंको दिखाता है। इस प्रकार अपनी विकुर्वणा शक्तिसे दिव्य देवर्द्धिका प्रदर्शन करके फिर वह अपनी दिव्य देवर्द्धिको संकुचित कर लेता है, समेट लेता हैं- अपनेमें ही उसे अन्तर्हित कर लेता है और जैसा था वह वैसाही अकेला रह जाता है । तब इसी बातको देखकर गौतमने प्रभुसे 'क्वगता इस प्रकारसे पूछा है । वह ईशानेन्द्र वहांसे जब चलने लगा तब उसने महावीर प्रभुको वंदनाकी, उन्हे नमस्कार किया और फिर वह अपने परिवार सहित अपने स्थान पर चला गया । इस बातको देख कर ઉપર સિંહાસન બનાવ્યું. ત્યાર બાદ ભગવાનને વંદણુ કરીને ઇશાનેન્દ્ર તે ગ્નિહાસન પર બેસી ગયોસિહાસન પર બેસીને તેણે તેના જમણા હાથમાંથી ૧૦૮ એકસો આઠ દેવકુમાર અને ડાબા હાથમાંથી ૧૦૮ એકસો આઠ દેવકુમારીએ બહાર કાઢી, ત્યાર બાદ અનેક પ્રકારના વાજિત્રના મધુર વનિ સાથે મનુષ્યના મનને ખુશ કરનાર ૩૨ પ્રકારનાં નાટકનો અભિનય કરવામાં આવ્યું. એટલે કે તેણે ગૌતમ આદિ મહર્ષિઓને ૩૨ પ્રકારના નાટકો બતાવ્યા. આ રીતે પોતાની વિદુર્વણ શકિતથી દિવ્ય દેવદ્ધિનું પ્રદર્શન કરીને તેણે પિતાની દિવ્ય દેવદ્ધિને અન્તહિત કરીને (સમેટી લઈને) ઈશાનેન્દ્ર અસલી સ્વરૂપમાં આવી જાય છે ત્યાર બાદ મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને તે પિતાના પરિવાર સહિત ત્યાંથી વિદાય લે છે, ત્યારે ગૌતમની આશ્ચયને પાર રહેતા નથી. તેમના भोटमाथी मा शो नीजी ५ छ- "क गता?" महन्त! हेवेन्द्र शाननी
શ્રી ભગવતી સૂત્ર : ૩