SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे प्रत्याख्यान-पर्वदिनेषु त्याज्यानां परित्यागःपोषधोपवासः पोषं-पुष्टि-धर्मस्य वृद्धि धत्ते इति पोषधः पर्वदिनानुष्ठेयो व्रतविशेषः, तत्रोपवासः = निवसनं पोषधोपवासः, एषां द्वन्द्वः, तैः युक्ता इति गम्यते, अत्र पोषधोपवास इत्युक्तम् , सच पोषधः कदा क्रियते ! इत्याह-" चाउद्दसमुछिटपुण्णमासिणीसु " चतुर्दश्यष्टम्युद्दिष्टपौर्णमासीषु, चतुर्दश्यामष्टम्याम् उद्दिष्टायाम् = अमावास्यायां पौर्ण-मास्याश्च “ पडिपुण्णं " प्रतिपूर्णम्-अहोरात्रनिष्पाचं 'पोसहं' पोषधम् ‘सम्म' सम्यक् शास्त्रोक्तविधिपूर्वकम् ‘अणुपालेमाणा' अनुपालयन्तः = थे। गुण-तीनगुणव्रतों को ये पालते थे। विरमण- मिथ्यात्व के सेवन से ये सदा दूर रहते थे । प्रत्याख्यान त्याज्य वस्तुओं का ये परित्याग करते थे। पोषध पोष नाम पुष्टि का है- शरीर की पुष्टि में यहां पुष्टि शब्द का अर्थ नहीं लिया गया है किन्तु धर्म की पुष्टि होने में पुष्टि शब्द का अर्थ लिया गया है पोषध करने से शरीर की पुष्टि भले ही न हो पर धर्म की पुष्टि- वृद्धि अवश्य होती है । अतः जिससे धर्म की पुष्टि होती है वह पोषध है । यह पोषध पर्व के दिनों में जो अनुष्ठेय व्रतविशेष होता है तद्रूप होता- इस व्रतविशेष में जो उपवास माने रहना वह पोषधोपवास है । ऐसा पोषधोपवास शब्द का वाच्यार्थ है । इस पोषधोपवास को ये करते थे। यह पोषधोपवास वे कब करते थे इसके लिये सूत्रकार प्रकट करते हैं- ( चाउद्दसमुदिट्टपुण्णमासिणीसु ) चतुर्दशों के दिन, अष्टमी के दिन, अमावस्या के दिन और पौर्णमासी के दिन ये श्रमणोपासक इस (पोसह) पोषध को इन तिथियों में ( सम्म ) शास्त्रोक्त હતા, ત્રણ ગુણવ્રતનું તેઓ પાલન કરતાહતા, મિથ્યાત્વના સેવનથી તેઓ સદા દૂર રહેતા હતા, ત્યાજ્ય વસ્તુઓને તેઓ પ્રત્યાખ્યાન લઈને ત્યાગ કરતા હતા. (પષ) એટલે પુષ્ટિ. અહીં પુષ્ટિ શબ્દ શરીરની પુષ્ટિના અર્થમાં વપરાયે નથી પણ ધર્મની પૃષ્ટિ અર્થમાં તેને પ્રવેગ કરાય છે. પિષધ કરવાથી શરીરની પુષ્ટિ ભલે થતી ન હોય, પણ ધર્મની પુષ્ટિ તે અવશ્ય થાય છે. તેથી જેના દ્વારા ધર્મની પુષ્ટિ થાય તેને પિષધ કહે છે. પર્વના દિવસે ચારે પ્રકારના આહારના ત્યાગ પૂર્વક પૌષધશાળામાં રહીને આ વ્રત કરાય છે. આ વ્રતવિશેષમાં જે ઉપવાસ-રહેવાનું થાય છે તેને પિષધાપવાસ કહે છે. પિષધોપવાસને એ પ્રમાણે વાચ્યાર્થ થાય છે. એ પિષ५पास ४थारे ४२राय छ ? “ चाउद्दसट्टमुट्ठिपुण्णमासिणीसु" यो६१, माम, અમાસ અને પૂનમે પૌષધપવાસ કરવામાં આવે છે. તે શ્રમણોપાસકે " पोसह" से पोषधवतन त तिथिमामा “ सम्मं " शास्त्रात विधिपूर्व શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy