SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ७६८ भगवतोसत्रे पुद्गलान् पूर्ववदेव शाटयति ४. एवमेव तैजसाहारकसमुद्घातावपि चिन्तनीयो. नवरं तैजससमुद्घातः तेजोलेश्याविनिर्गमनकले भवति, स च तैजसनामकर्मपुद्गलाशातने कारणत् ५ । आहारसमुद्घातगतस्तु. आहारकशरीरनामकर्मपुद्गलान् परिशाटयति ६। केवलिसमुद्घातगतो जीवः सदसवद्यादिकर्मपुद्गलानां परिशाटनं करोति ७। नारकजीवानामाद्याश्चत्वारः समुद्घाता भवन्ति । असुरकुमारादोनां सर्वेषामपि देवानामाद्याः पञ्चसमुद्घाताः भवन्ति । वायुकायवर्जितैकेन्द्रिय. विकलेन्द्रियाणामायास्त्रयः समुद्घाता भवन्ति । वायुकायिकानामायास्त्रयः समु द्घाताः, वैक्रियसमुद्घातसहिताश्चत्वारः समुद्घाता भवन्ति। पंचेन्द्रियतिर्यग्शरीर नाम कर्म के पुद्गलों की निर्जरा करता है ४ । इसी तरह से तैजस-समुद्घात ५ और आहारकसमुद्घात ३ भी जानना चाहिये परन्तु विशेषता यह है, कि तैजस समुद्घात तेजोलेश्या के विनिर्गमनिकलने के काल में होता है, और इसके बल से जीव तैजस नामकर्म के पुद्गलों का विनाश करता है अतः यह तैजस नामकर्म के विनाश करने में कारण होता है ६ । आहारक समुद्घातमें रहा हुआजीव आहारक शरीर नामकर्मके पुद्गलों की परिशातना करता है ७ नारक जीवों के आदि के चार समुद्घात होते हैं असुरकुमार आदि सब देवों के आदि के पांच समुद्घात होते हैं । वायुकायिक को छोडकर एकेन्द्रिय जीवो के और विकलेन्द्रिय जीवों के आदि के तीन समुद्घात होते हैं। वायुकायिक जीवों के पहिले के तीन समुद्घात और चौथा वैक्रिय समुद्घात इस तरह चार समुद्घात होते हैं । पंचेन्द्रियतिर्यचों के आदि પ્રમાણે તૈજસ સમુદ્દઘાત અને આહારક સમુદ્રઘાતના વિષયમાં પણ સમજવું. પણ તેમાં નીચે પ્રમાણે વિશેષતા છે-તૈજસ સમુદ્દઘાત તેજલેશ્યા નિકળવાના સમયે થાય છે અને તેના પ્રભાવથી જીવ તૈજસ નામકર્મનાં પુલને નાશ કરે છે. તેથી તે સમુદ્દઘાત તૈજસ નામકર્મના વિનાશમાં કારણ ભૂત બને છે (૬) આહારક સમુદ્રઘાત કરતો જીવ આહારક શરીર–નામકર્મની નિર્જરા કરે છે. નાક છ શરૂઆતના ચાર સમુદઘાત કરે છે. અસુરકુમાર આદિ સઘળા દેવે શરૂઆતના પાંચ સમુદઘાત કરે છે. વાયુકાયિક સિવાયના એકેન્દ્રિય જીવો અને વિકલેન્દ્રિય છેશરૂઆતના ત્રણ સમુદ્દઘાત કરે છે. વાયુકાયિક જીવે શરૂઆતના ત્રણ અને ચોથે વિકિય એમ ચાર સમુદ્દઘાત કરે છે. પંચેન્દ્રિય તિર્યંચે શરૂઆતના પાંચ સમુદ્દઘાત કરે છે મનુષ્ય સત શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy