________________
प्रमेयचन्द्रिका टीका श० २ उ० १ सू० १३ स्कन्दकचरितनिरूपणम् ६२७ दीप्तप्रदीप्तः खलु भदंत ! लोकः, हे भदंत ! सर्वपकारेणायं लोकः ज्वलति चेति भावः। केन कारणेनेत्याह-'जराए ' इत्यादि ' जराए मरणेण य' जरया मरणेन च जरा वाक्यम् मरणं प्राणपरित्याग रूपम् एतद्रूपेण वन्हिना जरामरणयो रतिशय कष्टकारकत्वाद् वह्निसादृश्यं कथितम् , यथा वह्निना गृहादिर्दह्यते तथा जरामरणाभ्यां जीवलोकोऽहनिशमतिशयेन ज्वलतीवेतिभावः तथा यथा वहिप्रदीप्तगृहस्य त्राणाय वीरस्य कस्यचिद् रक्षकस्य जलादिहस्तस्यावश्यकता भवति इस जीवलोक में ऐसा कोई सा भी स्थान नहीं बचा है कि जहां यह आदीप्त न हो रहा हो। इसे जलाने वाले ये हैं
(जराए मरणेण य ) जरा और मरण । बुढापे का नाम जरा और पर्याय से पर्यायान्तरित होना इसका नाम मरण-अर्थात्-भुज्यमान आयु के समाप्त होने पर प्राणत्यागरूप अवस्था होती है वह मरण है। जरा और मरण ये दोनों एक प्रकार की अग्नि हैं । अग्नि से जले हुए व्यक्ति को मारणान्तिक कष्ट होता है-उसी प्रकार से जरा और मरण से घिरे हुए प्राणी को महादुःख होता है । इसी अतिशय कष्ट कारकता रूप सादृश्य को लेकर जरा मरण को अग्नि की उपमा से उपमित किया गया है। जिस प्रकार अग्नि के संबंध से गृहादिक जल जाते हैं, उसी प्रकार जरा और मरण इन दोनों से यह जीवलोक रात दिन अतिशयरूप से जलता सा रहता है । वह्नि से जलते हुए घर की रक्षा હે ભગવનઆ જીવલોકમાં એવું કેઈ પણ સ્થાન નથી કે જે આદીત थ६ २युं न डाय. तेने साना२ मा वस्तुमा छ- "जराए मरणेण य" તેનું કારણ જરા અને મરણ છે. વૃદ્ધાવસ્થાને જરા કહે છે. અને એક પર્યા યમાંથી બીજી પર્યાયમાં ઉત્પન્ન થવું તેનું નામ મરણ છે. એટલે કે જે ગતિમાં જન્મ થયો હોય તે ગતિનું આયુષ્ય પૂરું થતા પ્રાણત્યાગ રૂપ જે અવસ્થા આવે છે તેને મરણ કહે છે. જરા અને મરણ એ બંને પ્રદીપ્ત અગ્નિસમાન છે. જેવી રીતે અગ્નિથી બળી ગયેલી વ્યક્તિને અત્યંત કષ્ટ થાય છે એવી જ રીતે જરા અને મરણ પણ જીવને મહાદુઃખ રૂપ થઈ પડે છે. આ રીતે અગ્નિ જેવી રીતે અતિશય કષ્ટ કારક છે તેવી જ રીતે જરા, મરણ પણ અતિશય કષ્ટ કારક છે. બન્નેમાં કષ્ટકારકતાની સમાનતા હોવાથી જરામરણને પ્રદીપ્ત અગ્નિની ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે અગ્નિથી ઘર વગેરે બળી જાય છે, એજ રીતે જરા અને મરણથી આ જીવલોક રાત દિવસ અતિશય રૂપે બળતું રહે છે. જેવી રીતે અગ્નિથી સળગતા ઘરનું રક્ષણ કરવાને
શ્રી ભગવતી સૂત્ર : ૨