SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ %3 प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम् ४०१ करणे परमाणुत्वाभावप्रसङ्गः स्यात् अत एकस्य परमाणोन भागौ भागा वा भवन्ति किन्तु परमाणुद्वयस्यैव भागः संभवतीत्याशयेनाह- ते मिज्जमाणा' इत्यादि । ' ते भिज्जमाणा दुहा कज्जति' तौ भिद्यमानौ द्विधा क्रियेते, द्वौ परमाणुपुद्गलौ संहत्य स्कन्धतया परिणतो, तयोर्यदि द्वौ भागौ क्रियेते, तदा 'दुहा यह बात अर्थात् आपन्न है कि एक पुद्गल परमाणु में भी स्नेहगुण है। अतः जब यह बात प्रमाण से प्रतीत कोटि में आ रही है कि एक परमाणु में भी स्नेहगुण है, तो फिर ऐसा कथन कैसे युक्ति युक्त माना जा सकता है कि दो परमाणुओं में स्नेहगुण न हो सकने के कारण उ. नकी आपस में चिपकना नहीं होता है । अर्थात् उनका संघात नहीं बनता है । अतः यह मानना चाहिये कि दो परमाणुओं का भी संघात होता ही है। तथा अभी जो ऐसा कहा है कि तीन परमाणु जन्य संघात के जब हिस्से किये जाते हैं तो उसके १-१॥ परमाणु के दो हिस्से भी बन जाते हैं सो ऐसा कहना ठीक नहीं जचता है-कारण जब परमाणु का अर्धीकरण किया जायेगा तो उसमें परमाणुता के अभाव होने का प्रसंग आ जावेगा। परमाणु का तात्पर्य तो यही है कि जिसका फिर हिस्सा-भाग न हो। अतः एक परमाणु में न दो भाग होते हैं और न अनेक भाग ही होते हैं। भाग परमाणुद्वय के ही संभवते हैं। इसी आशय को लेकर सूत्रकार कह रहे हैं कि (ते भिज्जमाणा दुहा कज्जति) ચાટી જવાનું તમે સ્વીકારતા છે તે એ વાત પણ તમારે સ્વીકારવી જ પડશે કે એક દિલ પરમાણુમાં પણ સનેહગુણ હોય છે, આ પ્રમાણે જ્યારે એક પરમાણુ યુદ્રલમાં પણ સ્નેહગુણ હેવાનું પ્રમાણ મળે છે ત્યારે એ વાત કેવી રીતે સંગત માની શકાય કે બે પરમાણુ પુલેમાં નેહગુણને અભાવ હોવાથી તેમને સંઘાત-સંગ થતું નથી? ઉપરોક્ત પ્રમાણને આધારે તે એમ જ માનવું પડશે કે બે પરમાણુ યુદ્ધને સંઘાત (સંગ) પણ થઈ શકે છે. વળી અન્ય તીથિકે એવું જે કહે છે કે ત્રણ પરમાણુના સંઘાતથી બનેલ સ્કંધના ૧૧ પરમાણુના બે વિભાગ પડે છે, તે વાત પણ સાચી નથી. કારણ કે જે પરમાણુનું અદ્ધિકરણ કરવામાં આવે છે તેમાં પરમાણુ પણાના અભાવને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી.. એટલે કે એક પરમાણુના બે ભાગ પણ થતા નથી અને અનેક ભાગ પણ થતા નથી. પરમાણુ દ્વયના જ ભાગ સંભવી શકે છે. તે કારણે જ સૂત્રકાર छ “ते भिज्जमाणा दुहा कति" सयोग पामेला में परमाणु भ ५१ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy