________________
प्रमेयचन्द्रिकाटीका श. १३.६सू०३ प्राणातिपातादि १८)पापस्थानक्रियावर्णनम् २७ स च छायान्त आतपान्तं चतुर्वपि दिक्षु स्पृशति, तथा तस्या एव छायाया भूमेः सकाशात् तद् द्रव्यपर्यन्तं यावदुच्छ्रायो विद्यते ततश्च छायान्त आतपान्तमूर्ध्वमधश्व स्पृशति । अथवा तयोरेव छायाऽऽतपयोः पुद्गलानामसंख्येयपदेशावगाहित्वात् उच्छ्रायसद्भावः, तत्सद्भावाद् अधिोविभागस्यापि सद्भावः, ततश्च छायान्त आतपान्तमूर्ध्वमधश्च स्पृशतीति, एतत्सर्वमधिकृत्याह-जाव नियमा छदिसि फुसइ' यावत् नियमात् पडदिशं स्पृशतीति भावः ॥मु०२।।
॥ इति स्पर्शनाविचारः॥
अथ क्रियाविचारःनिरूप्यतेइह स्पर्शनाया अधिकारात् प्राणातिपातायष्टादशपापस्थानजनितकर्मणः गगन में उड़ते हुए पक्षी आदि द्रव्यकी जो छाया, इस छायाका जो अन्त वह छायान्त है। वह छायान्त आतप के अंतको चारों दिशाओं में स्पर्श करता है। तथा-उसी छायाकी ऊँचाई जो भूमि से लेकर जिस की वह छाया है वहांतक है वह उस छाया का अन्त है। वह छायान्त आतपान्त को उँचे नीचे स्पर्श करता है। अथवा-जो पुद्गल होते हैं वे असंख्यात प्रदेशावगाही होते हैं। छाया और आतप ये पुगल हैं। इसलिये इन दोनों में उच्छ्रायका सद्भाव होने के कार ग ऊर्ध्व और अधोविभाग हो जाता है। इससे छायान्त आतपान्त को ऊंचे और नीचे स्पर्श करता है। इन सबको अधिकृत करके सूत्रकार ने " जाव नियमा छदिसि फुसइ" ऐसा कहा है ॥सू०२॥
॥ स्पर्शनाविचार समाप्त । ઉડતાં પક્ષી વગેરેની જે છાયા પડે છે તે છાયાના અcભાગને છાયાન્ત ભાગ કહે છે. તે છાયાન્ત ભાગ તડકાના અન્તભાગને ચારે દિશાઓમાં સ્પશે છે. તથા–પૃથ્વીની અપેક્ષાએ જેની તે છાયા છે ત્યાં સુધીની ઊંચાઈને તે છાયાની ઊંચાઈકહે છે. તે છાયાને ઉપર નીચેના અન્તભાગે તડકાના અંતભાગને ઊંચે તથા નીચે પશે છે. અથવા પુદ્ગલે અસંખ્યાત પ્રદેશાવગાહી હોય છે. છાયા અને તડકે પણ પુલ છે તે કારણે તે બન્નેમાં ઊંચાઈને સભાવ હોવાથી ઊર્વ અને અવિભાગ બની શકે છે. તેથી જ કહ્યું છે કે છાયાન્ત ભાગ તડકાના અંત ભાગના ઉપર અને નીચે સ્પર્શ કરે છે. આ બધાની અપેક્ષાએ જ સૂત્ર४१२ “ जाव नियमा छिद्दिसिं फुसइ " यावत् नियमयी ७२ हिश२५२ छ, से उखु । सू. २ ॥
સ્પર્શનાવિચાર સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૨