SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ भगवतील मते संवरः इन्द्रिय-नो इन्द्रिय-प्रवृत्त्यवरोधरूपो वर्तते, आत्मा एव अस्माकं मते संवरस्य इन्द्रिय-नो इन्द्रिय प्रवृत्त्यवरोधरूपस्य अर्थः, नूतनकर्मबन्धनिरोधरूपम् अनास्रवत्वरूपं वा प्रयोजनं वर्तते, आत्मा एव अस्माकं मते विवेको विशिष्टबोधहुआ और इस संयम का प्रयोजन पृथिव्यादिक जीवों की रक्षा करना अथवा पापो से विरक्त रहना यह हुआ। अतः ऐसा यह प्रयोजन आस्मा से जुदा नहीं है क्यों कि आत्मा स्वयं ही तद्रूप है । इसलिये आत्मा ही संयम का प्रयोजनरूप प्रकट किया गया है । यह संयम का प्रयोजन १७ प्रकार का कहा गया है। आत्मा ही हमारे मत में संवर है । संवर को तात्पर्य इन्द्रियों और मन की प्रवृत्तियों को रोकना है। आत्मा जब संयमवाला बन जाता है तब स्वतः स्वभाव ही उसकी इन्द्रियों की एवं मन की शुभाशुभरूप प्रवृत्तियां बंद हो जाती है । अतः यह संवर रूप गुण आत्मा का ही है। और किसी का नहीं है । इसलिये गुणगुणी में अभेद विवक्षा मानकर यहां आत्मा को ही संवररूप कहा गया है। इस संवर का प्रयोजन भी यही है कि वह आत्मा में होने वाली शुभाशुभ प्रवृत्तियों का निरोध कर देता है। अतः शुभाशुभ प्रवृत्तियों का निरोध होनारूप प्रयोजन आत्मा में ही रहता है अतः आधाराधेय भाव में कथं. चित् अभेद मानकर आत्मा को ही संवर का फलरूप प्रकट किया गया है। संवररूप आत्मा नूतन कर्म बंध से रहित हो जाता है-अर्थात् नवीन સંયમરૂપ ગણી શકાય અને તે સંયમનું પ્રયોજન પૃથ્વીકાય વગેરે છ કાયના જીવોની રક્ષા કરવી અને પાપથી વિરક્ત થવું એ ગણી શકાય તેથી આવા પ્રકારનું પ્રજન આત્માથી જુદું નથી, કારણ કે આત્મા પોતે સંયમરૂપ છે. તેથી આત્માને સંયમના પ્રોજનરૂપ દર્શાવ્યો છે. સંયમનું પ્રયોજન ૧૭ સત્તર પ્રકારનું કહ્યું છે. આત્મા જ અમારી માન્યતા પ્રમાણે સંવર છે. ઇન્દ્રિ અને મનની પ્રવૃત્તિએને રોકવી તેનું નામ સંવર છે. જયારે આત્મા સંયમથી યુક્ત બને છે ત્યારે આપોઆપ ઈન્દ્રિય અને મનની ચંચળ પ્રવૃત્તિ બંધ પડી જાય છે. તેથી સંવર એ આત્માને જ ગુણ છે. બીજા કેઈને નથી. તેથી ગુણ અને ગુણીમાં અભેદની અપેક્ષાએ અહીં આત્માને સંવરરૂપ કહ્યો છે. આત્માની અંદર ચાલતી આસવની પ્રવૃત્તિઓને નિરોધ કરવાનું પ્રયોજન તે સંવર છે. તેથી તેવી આસ્ત્રની પ્રવૃત્તિઓને નિરોધ કરવારૂપ પ્રયોજન આત્મામાં જ રહેલું હોય છે. તેથી આધાર આધેય ભાવમાં અભેદપણું માનીને આત્માને જ સંવરના ફલરૂપ પ્રકટ કર્યો છે. સંવરરૂપ આત્મા નવા કર્મબંધથી રહિત થઈ જાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy