SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २७० भगवतीसूत्रे कार्मणापेक्षया चागुरुलघुकाः । मनुष्यास्तु औदारिक-वैक्रिय-तैजसाहारकशरीराणि प्रतीत्य गुरुलघवः, जीवकार्मणपेक्षया चागुरुलघवो भवंतीति । 'धम्म स्थिकाए जावजीवस्थिकाए' धर्मास्तिकायः यावत् जीवास्तिकायः, इह यावत्पदेन अधर्मास्तिकायाकाशास्तिकाययोर्ग्रहणं कर्तव्यम् , ' चउत्थपएणं ' चतुर्थपदेन, धर्मास्तिकायादारभ्य जीवास्तिकायपर्यन्ताः चतुर्थपदेन ' अगुरुलहु' इत्यनेन वक्तव्याः शेषाणां निषेध एव कर्तव्यः, धर्मास्तिकायाऽधर्मास्तिकायाकाशास्तिकायजीवास्तिकाया आधभङ्ग त्रयाणामभावो वक्तव्य इति, नामरूपित्वेनागुरुलघुत्वस्यैव संभवात् इति । 'पोग्गस्थिकारणं भंते ' पुद्गलारितकायः खलु भदन्त ! आहारक शरीर नहीं होता। अतः औदारिक, वैक्रिय और तैजस इन तीन शरीरों की अपेक्षा से इनमें गुरुलघुता और जीव तथा कार्मण शरीर की अपेक्षा से इनमें अगुरुलघुता आती है ऐसा जानना चाहिये। मनुष्य में पांचों ही शरीर हो सकते हैं-अतः इनमें औदारिक, वैक्रिय, आहारक और तैजसशरीर की अपेक्षा से गुरुलघुता और जीव एवं कार्मणशरीरकी अपेक्षासे अगुरुलघुताआती है ऐसा जानना चाहिये। इस तरह असुरकुमार से लेकर यावत् वैमानिक देवपर्यन्त शरीरों को लेकर गुरुलघुता तथा अगुरुलघुता प्रकट की गई है । ( धम्मत्यिकाए जाव जीथिकाए चउत्थपएणं) धर्मास्तिकाय यावत् जीवास्तिकाय चौथे पद से उपलक्षित जानना चाहिये । तात्पर्य इसका यह है कि धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, काल और जीवास्तिकाय इनमें आदि के गुरु, लघु और गुरुलघु ये तीन भंग नहीं है केवल अगुरुलघु जो આહારક શરીર હોતું નથી. તેથી ઔદારિક, તૈજસ અને વૈક્રિય એ ત્રણ શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુલઘુતા હોય છે અને જીવ તથા કામણ શરીરની અપેક્ષાએ તેમનામાં અગુરુલઘુતા હોય છે, એમ સમજવું. મનુષ્યમાં પાંચે શરીરે હોઈ શકે છે તેથી દારિક, તેજસ, વૈક્રિય અને આહારક શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુલઘુતા હોય છે અને જીવ તથા કાર્મણ શરીરની અપેક્ષાએ મનુષ્યમાં અગુરુલઘુતા હોય છે એમ સમજવું. આ રીતે અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવ સુધીના શરીરની અપેક્ષાએ ગુરુલઘુતા અને અગુરુલઘુતા ४८ ४२वाम मावी छ. (घम्मत्थिकाए जाव, जीवत्थिकाए चउत्थपएणं ) धर्माસ્તિકાયથી જીવાસ્તિકાય સુધીનું ચોથું પદ ગ્રહણ કરવું. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કેળ અને જીવાસ્તિકાયમાં શરૂઆતના ત્રણ ભાંગ નથી પણ એથી ભાંગે છે. એટલે કે તેઓ ગુરુ નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. કારણ કે તે બધા દ્રવ્યો અરૂપી છે. શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy