SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १३०८ सू० ३ मृगघातक पुरुषादिनिरूपणम् १९७ 'सिय तिकिरिए सिय चतुकिरिए सिय पंच करिए' स्यात् त्रिक्रियः स्यात् चतुष्क्रियः स्यात् पंचक्रिय इति ? उत्तरयति भगवान् -' गोयमेत्यादि । 'गोयमा' हे गौतम! ' जे भविए ' यो भव्यः, भवतीति भव्यो वधकः, अत्र भव्यशब्देन वधको जीवो गृह्यते, यावन्तं कालं स मृगवधकः 'उदवणाए ' उद्रवणतायै उद्रवणाय = इतस्ततो वह पुरुष कदाचित् तीन क्रियावाला, कदाचित् चार क्रियावाला, कदाचित् पांच क्रियावाला कहलावेगा ( गोयमा ! जे भविए उल्लवणयाए णो turere णो मारणाए, तावं च णं से पुरिसे काइयाए अहिगरणियाए पाउसियाए तिर्हि किरिया हि पुढे ) हे गौतम ! जब तक वह वधक पुरुष इधर उधर चलने फिरने आदि रूप क्रिया में प्रवृत्त हो रहा है मृग को बांधने और मारने में प्रवृत्त नहीं हो रहा है तथा वह पुरुष मृग को पीडा देने के उद्देश से जबतक कूट पाशादिक की रचना कर रहा है, किन्तु वह अभी उसे पकड़ नहीं रहा है और न मार ही रहा है, तबतक वह पुरुष कायिकी, अधिकरणिकी और प्राद्वेषिकी इन तीन क्रियाओं से स्पृष्ट हो रहा है। तात्पर्य कहने का यह है कि उस वधिक पुरुष में मृगको मारने के निमित्त जो आने जाने आदि रूप शरीरकी चेष्टा हो रही है वह शारीरिक क्रिया है । इस क्रियावाला होने के कारण वह उस क्रिया से उस समय स्पृष्ट हो रहा है । तथा फ्रूट पाशरूप हिंसा के अधिकरण के निमित्त जो क्रिया हो रही है वह आधिकरणिकी क्रिया એવું કહેા છે કે તે પુરુષ કચારેક ત્રણ ક્રિયાવાળા, કચારેક ચાર ક્રિયાવાળા અને पांच उचारे डियाराणी होय छे ? ( गोयमा ! जे भविए उद्दवणयाए णो बंधणयाए णो मारणाए तावं च णं से पुरिसे काइयाए अहिगरणियाए पाउसियाए तिहिं किरियाहि पुढे ) हे गौतम! ल्यां सुधी ते डिस पुरुष याम तेम डुवा કરવાની ક્રિયા કરી રહ્યો છે, પણ મૃગને માંધવા તથા મારવાને માટે પ્રવૃત્ત થયા નથી તથા તે પુરુષ મૃગને મારવાને માટે જ્યાં સુધી ફ્રૂટ પાશાદિકની રચના કરી રહ્યો છે, પણ તેને જ્યાં સુધી પકડતા નથી કે મારતા નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, અને પ્રાદ્ધેષિકી એ ત્રણ ક્રિયાથી સૃષ્ટ હાય છે ( કરતા હાય છે) કહેવાનુ તાત્પર્ય એ છે કે તે શિકારી, મૃગને મારવાને માટે જે અવર જવર રૂપ શારીરિક ક્રિયાઓ કરતા હાય છે તેને કાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયાવાળા હોવાને કારણે તે વખતે તે આ ક્રિયાથી પૃટ થતા હાય છે. તથા ફૂટ પાશ્ચાદિ રૂપ હિંસાનાં અધિકરણને (સાધનાને ) નિમિત્તે જે ક્રિયા થતી હાય છે તે ક્રિયાનું નામ અધિકરણિકી શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy