________________
जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलाल-वति-विरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कतं
व्याख्यामज्ञप्त्यपरनामकम् श्री-भगवतीसत्रम्
(द्वितीयो भागः) ॥ अथ प्रथमशतके षष्ठोदेशकः प्रारभ्यते ॥ सक्षेपतः षष्ठोद्देशके विचारणीया विषया इमे, तथाहि-यावता आकाशव्यवधानेनोदयन् सूर्यों दृष्टिपथमधिरोहति तावतैवाकाशव्यवधानेनास्तं गच्छन्नपि सूर्यो दृश्यते किमिति प्रश्नः, एवमेवेत्युत्तरम् , उदयतोऽस्तं गच्छतश्च सूर्यस्य प्रकाशक्षेत्रं समानमेव किमिति प्रश्नः, एवमेवेत्युत्तरम् , प्रसंगात् क्षेत्रविचारः, लोकान्तोऽलोकान्तं स्पृशति किमिति प्रश्नः, स्पृशतीत्युत्तरम् , द्वीपान्तः सागरान्तं स्पृशति किम् , तथा छायान्त आतपान्तं स्पृशति किमिति प्रश्ना, स्पृशतीत्युत्तरम् ,
प्रथम शतक का षष्ठ उद्देशक प्रारंभसंक्षेप में छठे उद्देशक मे विचारणीय विषय ये हैं-जितने आकाशके व्यवधान से उगता हुआ-उदय होता हुआ-सूर्य दिखाई देता है उतने ही आकाशके व्यवधान से अस्त होता हुआ भी सूर्य क्या दिखाई देता है? हां दिखाई देता है। उदय और अस्त होते हुए सूर्य का प्रकाशक्षेत्र समान ही है क्या? हां समान ही है। प्रसंग से क्षेत्र विचार।लोकान्त अलोकान्त का स्पर्श करता है क्या ? हां स्पर्श करता है, ऐसा उत्तर । द्वीपान्त सागरान्त का स्पर्श करता है क्या ? तथा छायान्त आतपान्त का स्पर्श करता है? यह प्रश्न है और इसका उत्तर हां स्पर्श करता है । जीव को प्राणाति
પહેલા શતકના છઠ્ઠી ઉદ્દેશકની શરૂઆત પહેલાં તો છઠ્ઠા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છેજેટલા આકાશના વ્યવસ્થાનેથી (અંતરેથી) સૂર્ય ઉદય પામતો દેખાય છે. એટલા જ અકાશના વ્યવધાનથી શું સૂર્ય અસ્ત પામતા દેખાય છે? હા, દેખાય છે. ઉદય અને અસ્ત પામતા સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર શું સમાન જ છે ? હા, સમાન જ છે. પ્રસંગે પાત ક્ષેત્ર વિચાર. શું લેકાન્ત અને અલેકાન્તને સ્પર્શ કરે છે ? હા, સ્પર્શ કરે છે. શું પાન્ત સાગરાન્તને સ્પર્શ કરે છે? શું છાયાન્ત આતપાન્તનો સ્પર્શ કરે છે ? હા, સ્પર્શ કરે છે એ ઉત્તર. શું જીવથી પ્રાણ
શ્રી ભગવતી સૂત્ર : ૨