SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ भगवती सूत्रे सव्वं आहारे ?, गोयमा ! नो अद्वेगं अर्द्ध आहारेइ, नो अद्वेणं सव्वं आहारेइ, सव्वेणं वा अर्द्ध आहारे, सव्वेणं वा सव्वं आहारेह ४ । इत्यादि । एवं वर्तमानकालिकचतुर्दण्डकवद् भूतकालिके उपपन्नोत्पत्तिविषये १, उपपन्नाहारविषये २, भदन्त ! नैरयिकों में से उद्धर्चित हुआ नारकजीव क्या अपने आधे भाग से आहरणीय द्रव्यके आधे भाग को आश्रित कर आहार करता है ? या अपने आधे भागसे आहार करनेयोग्य द्रव्यके सर्वभागको आश्रित कर आहार करता है ? या अपने सर्वभाग से आहरणीय द्रव्य के एकभाग को आश्रित कर आहार करता है ? या अपने सर्वभाग से आहरणीय द्रव्य के सर्वभाग को आश्रित कर आहार करता है ? ( गोयमा ! नो अद्वेणं अद्ध आहारेइ, नो अद्वेणं सव्वं आहारेह, सव्वेणं वा अद्ध आहारेइ, सव्वेणं वा सव्वं आहारेइ ) हे गौतम ! वह न अपने आधे भाग से आहरणीय द्रव्य के आधे भाग को आश्रित कर उसका आहार करता है और न अपने आधे भाग से आहरणीय द्रव्य के समस्त भाग को आश्रित कर उसका आहार करता है । किन्तु अपने समस्त भाग से आहरणीय द्रव्य के आधे भाग को आश्रित कर आहार करता है और अपने समस्त भागों से आहरणीय द्रव्य के समस्त भागों को भी आश्रित कर उनका आहार करता है, इस तरह से ये वर्तमान काल को लेकर चार दंडक कहे इसी तरह से भूतकाल को लेकर भी चार दंडक उपपन्न की उपपत्ति, उपपन्न के आहार, उद्धृत्तके उद्वर्तन और उद्वृत्त के વન્ ! નરકમાંથી ઉતિત થતા નારક જીવ શું પોતાના અભાગથી આહાર કરવા ચેાગ્ય દ્રવ્યના અભાગના આહાર કરે છે? કે પોતાના અ ભાગથી આહાર કરવા યાગ્ય દ્રવ્યના સર્વભાગના આહાર કરે છે? કે પોતાના સભાગથી આહાર કરવા ચેાગ્ય દ્રવ્યના અર્ધ ભાગના આહાર કરે છે ? કે પોતાના સભાગરૂપ પ્રદેશેાથી આહારને ચાગ્ય દ્રવ્યના સભાગના આહાર કરે છે ? उत्तर-- “गोयमा ! नो अद्धेणं अद्धं आहारेइ, नो अद्वेणं सव्व आहारेइ, सव्वेणं वा अर्द्ध आहारेइ, सव्वेणं वा सव्व आहारेइ" हे गौतम! ते पोताना અધ ભાગથી આહારને ચેાગ્ય દ્રવ્યના અભાગના આહાર કરતા નથી તેમજ તે પેાતાના અધ ભાગથી આહારને ચાગ્ય દ્રવ્યના સર્વ ભાગના પશુ આહાર કરતા નથી. પણ પોતાના સભાગથી આહાર કરવા ચાગ્ય દ્રવ્યના અભાગના આહાર કરે છે. તથા પોતાના સ` ભાગથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વ ભાગના પણ આહાર કરે છે. આ રીતે વતમાનકાળની અપેક્ષાએ ચાર દડક કહેવામાં આવ્યાં. એજ પ્રમાણે ભૂતકાળની અપેક્ષાએ પણ ઉપપન્નની ઉત્પત્તિ, ઉપપન્નના આહાર શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy