SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1094
Loading...
Download File
Download File
Page Text
________________ १०८० भगवतीसूले सर्वाकाशेऽनन्तभागोनः अलोकाकाशः, अलोकाकाशापेक्षया लोकाकाशस्यानन्त भागरूपत्वात् ।। सू०४॥ ॥ धर्मास्तिकायादीनां प्रमाणस्पर्शनयोर्विचारः । अथ अनन्तरप्रकरणे उक्तान् धर्मास्तिकायादीन् प्रमाणतो निरूपयमाह 'धम्मत्थिकारणं भंते ' इत्यादि ॥ मूलम्-धम्मत्थिकारणं भंते? के महालए पण्णत्ते. गोयमा ! लोए लोयमेत्ते लोयप्पमाणे लोय फुडे लोयं चेव फुसित्ताणं काश कह दियागयो है और जितने में ये नहीं रहते उतने को अलोकाकाश कहा गया है। तो जिस प्रकार एक अखंड बांस के छोड को हिलाने पर पूरा वांस हिल जाया करता है उसी प्रकार लोकाकाश में जो परपदार्थों को लेकर परिणमन होता है- वह पूरे आकाशमात्र में होता है। नहीं तो फिर अलोकाकाश में कालद्रव्य तो है नहीं-वहां फिर स्वपर्यायरूप सदृश परिणमन भी जो कि प्रत्येक क्षण २ में होता रहता है कैसे माना जोयगा। परिणमनमात्र कालद्रव्य के निमित्त से होता है स्वतः नहीं होता। इस तरह अलोकाकाश स्वपरपर्यायरूप अनन्तगुणों से जो कि अगुरुलघुस्वभाववाले होते हैं युक्त है । (सव्वागासे अणंतभागणे) यह अलोकाकाश सर्वाकाश में अनन्त भागन्यून है, क्यों कि अलोकाकाश की अपेक्षा लोकाकाश अनन्तभागरूप माना गया है अतः अलो. काकाश उतने भाग से न्यून कहा गया है सू०॥ ४॥ ॥ आकाशनिरूपण समाप्त ॥ અને જેટલા ભાગમાં તે રહેતું નથી તેટલા ભાગને અલકાકાશ કહે છે, તે જેવી રીતે એક અખંડ વાંસના છેડને હલાવવાથી આખે વાંસ હત્યા કરે છે, એ જ પ્રમાણે પરપદાર્થોને કારણે કાકાશમાં જે પરિણમન થાય છે તે અખંડ (પૂરે પૂરા) આકાશમાં થાય છે. અલકાકાશમાં કાળદ્રવ્ય તે છે જ નહીં–તે ત્યાં પ્રત્યેક ક્ષણે થયા કરતાં સ્વપર્યાયરૂપ સદશ (સમાન) પરિ. મન કેવી રીતે સંભવી શકે ? દરેક પરિણમન કાળદ્રવ્યને કારણે થતું હોય छ, स्वत: ( 1)यतु नथी. माशत मत मसुरुमधु स्वभाव! स्वपर्याय भने ५२५-५३५ सनत शुधथी युक्त छ (सव्वागासे अणंतभागणे) તે અલકાકાશ સર્વાકાશમાં અનંત ભાગ ન્યૂન છે, કરણ કે અલકાકાશ કરતાં લકાકાશ અનત ભાગરૂપ માનવામાં આવ્યું છે, તેથી અકાકાશને એટલા ભાગ પ્રમાણુ ન્યૂન કહેલ છે. | આકાશ નિરૂપણ સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy