________________
प्रमे यचन्द्रिका टी श०२ उ०८ सू०१ चमरेन्द्रस्य सुधर्मासमादिनिरूपणम् १००१ नस्याऽष्टसु भागेषु, उक्तश्च-' चत्तारिपरिवाडीओ, पासायवडिसगाणं अद्धद्धहीणाओ' चतस्रः परिपाटयः प्रासादावतंसकानामहीना इतिच्छाया । एतेषां च मासादादीनां चतस्रोऽपि परिपाटयः त्रीणि शतानि एक चत्वारिंशदधिकानि भवन्ति। एतेभ्यः प्रासादादिभ्य उत्तरपूर्वस्यामीशानकोणे सुधर्मा सभा भवतीति तदेव दर्शयति 'सभासुहम्मा' इति ईशानकोणे सुधर्मानाम्नी सभा भवति असुरेन्द्रस्य चमरराजस्येति इतिभगवत उत्तरम् ॥ सू-१ ॥ इति श्री-जैनाचार्य जैनधर्मदिवाकर पूज्य श्री घासीलाल व्रतिविरचितायां प्रमे
यचन्द्रिकाख्यायां द्वितीय शतकस्य अष्टमोद्देशकः समाप्तः ॥२-८॥ न्तर में (चत्तारि परिवाडिओ पासायवडिंसगाणं अद्धद्धहीणाओ त्ति) इस पाठ द्वारा कहा गया है, अर्थात्-प्रासादावतंसकों की अर्धार्धहीन चार परिपाटी-पंक्तियां हैं । इन प्रासादावतंसकों की चारों भी परिपाटि यों में कुल तीनसौ इगतालीस प्रासाद हैं। इन प्रासादों के ईशानकोंमे में असुरेन्द्र चमरराजकी (सभा सुहम्मा) सुधर्मा सभा है। इस प्रकार भगवान् ने गौतम को उत्तर दिया ॥ सू०१ ॥ जैनाचार्य श्री घासीलालजी महाराजा कृत "भगवतीसूत्र" की प्रिय दर्शिनी व्याख्याके द्वितीय शतकके आठवां उद्देशासमाप्त ॥२-८॥
पासायवडिंसगाण अद्धद्धहीणा ओत्ति) प्रासाहात सहीनी-उत्तम प्रासाहीनी अधी ધ હીન ચાર પરિપાટી–પંક્તિ છે. એટલે કે મુખ્ય પ્રાસાદની આસપાસ પહેલી ચાર પ્રાસાદની પંક્તિ છે જેના દરેક પ્રાસાદની ઊંચાઈ ૧૨૫સવાસો જનની છે. તે ચાર પ્રસાદની આસપાસ દરા-દરા સાડીબાસઠ સાડીબાસઠ જનની ઊંચાઈના ચાર ચાર પ્રાસાદની બીજી પંક્તિ છે, વળી આ બીજી પતિના પ્રત્યેક પ્રાસાદની આસપાસ ૩૧-૩૧ સવા એકત્રીસ સવા એકત્રીસ જનની ઊંચાઈ વાળા ચાર ચાર પ્રાસાદની ત્રીજી પંક્તિ આવે છે. પછી આ ત્રીજી પંકતીના પ્રત્યેક પ્રાસાદની આસપાસ ૧૫-૧૫જનની ઊંચાઈ વાળા ચાર ચાર પ્રાસાદની ચોથી પંક્તિ આવે છે તે પ્રાસાદાવતસકેની ચારે પંક્તિમાં मेरे ३४१ असो तीस प्रासाही छ. (भुस्य १४४ + १६ + ६४ x २५६ ) से प्रासाहोना शानमा असुरेन्द्र यम२२।०४ नी ( सभा सुहम्मा) સુધર્મા સભા આવેલી છે. ભગવાને ગૌતમસ્વામીને ઉપર મુજબ જવાબ દીધો..સૂ ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રિયદર્શિની
વ્યાખ્યાના બીજા શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત છે ૨-૮
શ્રી ભગવતી સૂત્ર : ૨