SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १ ० १ सू० २ मङ्गलाचरणावश्यकताचर्चा ७१ नावश्यकत्वम् । न च ' अधिकस्याधिकं फळ ' - मिति न्यायेन मङ्गलान्तरं विलक्षणफलकतया सार्थकमिति वाच्यम्, अनवस्थाप्रसङ्गात्, तथाहि प्रकृतशास्त्रं मङ्गलरूपं, तत्रापि विलक्षणफलाय मङ्गलान्तरं, तत्रापि विलक्षणफलाय मङ्गलान्तरमित्येवं तत्र तत्रापि मङ्गलान्तरम्, एवंरूपेणानवस्थाप्रसक्तिरिति चेत्, सत्यम्, यद्यपि प्रकृतशास्त्र मङ्गलरूपं तथापि शिष्यमतौ ' मङ्गलं जात ' - मिति प्रत्ययार्थ, पूर्व गणधरादिभिरपि मङ्गलं कृतमिति शिष्टाचारपरिपालनार्थं च मङ्गलाचरणमावश्यकमिति दिक् । तरका करना अनावश्यक नहीं है, क्यों कि “अधिकस्य अधिकं फलम् ” इस कहावत के अनुसार अधिकका अधिक फल होता है अतः कृतमंगलान्तर विलक्षणफल प्रदाता होनेके कारण सार्थक मान लिया जावेगा, सो ऐसा कहना भी कुछ महत्त्व नहीं रखता है, कारण कि इस कथन से अनवस्थादोषकी प्रसक्ति प्राप्त होती है। क्यों कि जब प्रकृतशास्त्र स्वयं मंगलरूप है, और उसमें भी मंगलांतर विलक्षण फलकी प्राप्तिके लिये किया जाता है तो फिर इस तरह तृतीय मंगलान्तर भी द्वितीय मंगलमें विलक्षण फल प्राप्तिके लिये करना चाहिये, और इसी तरहसे तृतीय मंगलमें भी विलक्षण फलप्राप्तिके लिये चतुर्थ मंगलान्तर करना चाहिये । इस प्रकार करते २ मंगलान्तर करनेकी अवस्थाका अन्त कहीं आवेगा ही नहीं अतः अनवस्था दोष जो कि मूलमें क्षतिकारक होता है शांत नहीं हो सकता । उत्तर - शंकाकार की यह शंका ठीक है कि जब शास्त्र स्वयं मंगलरूप है तब उसमें अन्य मंगलकी क्या आवश्कता है ? परन्तु शिष्यजनोंकी वश्य नथी, आरएणु } " अधिकस्य अधिकं फलं ” मा उडेवत प्रमाणे अधिउनुं અધિક ફળ મળે છે. તેથી મંગલાંતર વિલક્ષણ ફળ આપનાર હાવાથી સાક માની શકાય, એ કથનનું પણ કોઈ મહત્ત્વ રહેતું નથી, કારણ કે આ કથનથી અનવસ્થા દોષની પ્રસક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે જે પ્રકૃત શાસ્ત્ર પોતે જ મ'ગલરૂપ છે. અને તેમાં પણ વિલક્ષણ ફળની પ્રાપ્તિને માટેજ જો મગલાન્તર કરવામાં આવતું હાય તે તે રીતે વિલક્ષણ ફળની પ્રાપ્તિને માટે ત્રીજી મંગ લાન્તર પણ કરવું જોઈએ અને એ રીતે ખીજા અને ત્રીજા મ'ગલાંતરમાં પણ વિલક્ષણ ફળ પ્રાપ્ત કરવા માટે ચાથું મંગલાંતર કરવું જોઈએ. આમ કરવા એસીએ તે મગલાંતર કરવાની અવસ્થાનેા પાર જ આવશે નહી. તેથી અનવસ્થા દોષ કે જે મૂળમાં જ ક્ષતિરૂપ છે તેનું શમન થશે નહી. ઉત્તર :—શકાકારની આ શકા ઠીક છે કે જો શાસ્ત્ર પાતે જ મ`ગલરૂપ હાય તો તેમાં અન્ય મંગળની શી આવશ્યકતા છે? પણ શિષ્યજનાના મનમાં શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy