SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीने टीका-'मणुस्सा वि'-त्ति यथा नैरयिका दशसु द्वारेषु कथितास्तथा मनुष्या अपि भणितव्या इति प्रक्रमः । तदेव दर्शयन्नाह--' जेहिं' इत्यादि । 'जेहिं ठाणेहिं नेरइयाणं असीई भंगा तेहिं ठाणेहिं मणुस्साणं वि असीई भंगा भाणियव्या" येषु स्थानेषु नैरयिकाणामशीतिभङ्गास्तेषु स्थानेषु मनुष्याणामप्यशीविभङ्गा भगितव्याः । यथा हि नारकजीवानां जघन्यस्थित्यामेकादि-संख्यातपर्यन्तसमयाधिकायाम् , तथा जघन्यावगाहनायाम् , तथा तस्यामेव संख्यातान्तप्रदेशाधिकायामवगाहनायाम् , एवं मिश्रदृष्टौ चाशीतिभङ्गाः कथितास्तथा मनुष्याणामपि एतेषु पूर्वोक्तेषु स्थानेषु अशीतिरेव भङ्गा भवन्तीति, तथा मिश्रदृष्टौ इस सूत्रका कथन करते हैं-(मणुस्सा वि) जैसे नैरथिक दश द्वारों में कहे गये हैं, उसी प्रकारसे मनुष्य भी दश द्वारों में कह लेना चाहिये, यह प्रक्रम है-दश स्थानों के नाम ये हैं -स्थितिस्थान१, अवगाहनास्थान२, शरीर३, संहनन४, संस्थान५, लेश्या६, दृष्टि७, ज्ञान८, योग९ और उपयोग१० । इमी बानको दिग्वाते हए सूत्रकार कहते हैं कि ( जेहिं ठाणेहिं नेरइयाण असीई भंगा तेहि ठाणेहि मणुस्साणं वि असीई भंगा भाणियव्या) जिन स्थानोंमें नारकजीवोंके ८० भङ्ग कहे गये हैं उन स्थानोंमें मनुष्योंके भी ८० भंग ही जानना चाहिये। जैसे-नारकजीवों के प्रकरणमें एक समयसे लेकर ख्यात समयतककी वृद्धिवाली जघन्य स्थितिमें, तथा जघन्य अवगाहनामें तथा संख्यातप्रदेशाधिक उसी जघन्य अवगाहनामें और मिश्रष्टिय ८० भङ्ग प्रतिपादित किये गये हैं। उसी तरहसे इन पूर्वोक्त स्थानों में मनुष्योंके भी इस मनुष्यप्रकरणमें ४थन ४२ छ-( मणुम्सा वि ) वी ते इस स्थान भा२३त नानु थन કર્યું છે એવી જ રીતે દસ સ્થાને મારફત મનુષ્યનું પણ કથન કરવું જોઈએ. તે દસ સ્થાનનાં નામ આ પ્રમાણે છે- સ્થિતિસ્થાન ૧, અવગાહના સ્થાન ૨, શરીરસ્થાન ૩, સંહનોનસ્થાન ૪, સંસ્થાનસ્થાન ૫, લેસ્થાસ્થાન ૬, દષ્ટિસ્થાન ૭, જ્ઞાનસ્થાન ૮, યેગસ્થાન, અને ઉપયોગસ્થાન૧૦. એ વાતને દર્શાવવાને भाट सूत्रा२ ४९ छ (जेहिं ठाणेहिं नेरइयाणं असीई भंगा तेहिं ठाणेहि मणुस्साणं वि असोई भंगा भाणियव्वा) २ स्थानमा ना२३ च्वाना ८० मा॥ કહા છે, એ સ્થાનમાં મનુષ્યને પણ ૮૦ ભાંગા જ સમજવા. જેમ કે નારક જીના પ્રકરણમાં એક સમયથી લઈને સંખ્યાત સમય સુધીની વૃદ્ધિવાળી જઘન્ય સ્થિતિંમાં, તથા જઘન્ય અવગાહનામાં, તથા સંખ્યાતપ્રદેશાધિક જઘન્ય અવગાહનામાં અને મિશ્રષ્ટિમાં ૮૦ ભાંગા બતાવવામાં આવ્યા છે, એજ રીતે મનુષ્ય પ્રકરણમાં પણ એ એ સ્થાનમાં ૮૦ ભાંગા જ થાય છે. તથા મિશ્રષ્ટિમાં નારકના જેમ ૮૦ ભાંગા કહ્યા છે તેમ મનુષ્યના પણ મિશ્રષ્ટિમાં શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy