SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १ उ० १ सू०१ पूर्वपश्चान्नमस्कारचर्चा ६३ ननु-"अनमस्या मनस्यन्ते, नमस्यानां व्यतिक्रमः। त्रीणि तत्र भविष्यन्ति, दारिद्रयं १ मरणं२ भयम्३ " ॥१॥ इति वचनात् नमस्यानां व्यतिक्रमे दारिद्रयादिकं भवतीति शिष्टोक्तेः कृतकृत्यतया सर्वतः प्रधानस्य सिद्धस्यैव प्रथमतो नमस्कार आवश्यकस्तदनु अर्हदादीनाम् , परन्तु जिनसदृशेनापि सुधर्मस्वामिना क्रममपहायातः प्रथमं नमस्कारः कथं कृतः इतिचेन्न, अभिप्रायानवबोधात्, अयमाशयः-पाठक्रमापेक्षयाऽर्थक्रमो बलवान् भवति, इति शंका-यह बात ठीक है, परन्तु यहां नमस्कार करने में व्यतिक्रम क्यों किया गया है ? जहां अनमस्यों-नमस्कार करने अयोग्य व्यक्तियों को नमस्कार किया जाता है, और जहां नमस्कार करने योग्य व्कक्तियोंके नमस्कार करनेमें व्यतिक्रम किया जाता है वहां तीन बातें होंगी, पहिली षात दारिद्रय, दूसरी बात मरण और तीसरी बात भय। तात्पर्य इसका केवल यही है कि नमन करने योग्य व्यक्तियोंके नमस्कार करने में व्यतिक्रम होने पर ये दारिद्रयादिक दोष उत्पन्न होते हैं, ऐसी शिष्ट जनोंकी उक्ति है सो इस कथनके अनुसार यहां सर्वप्रथम सिद्धोंको ही नमस्कार करना चाहिये था, क्यों कि वे कृतकृत्य हो चुके हैं-अष्टकोका उन्होंने सर्वथा विनाश कर दिया है इसलिये वे सबकी अपेक्षा प्रधान हैं। इनके बाद फिर अहंदादिकोंके लिये नमस्कार होना चाहिये, परन्तु जिनसदृश सुधर्मा स्वामीने भी इस क्रमको छोड़कर अहंत भगवंतोंके लिये जो प्रथम नमस्कार किया है सो क्यों किया ? इसका क्या कारण है ? શંકા-એ વાત ઠીક છે. પણ અહીં નમસ્કાર કરવામાં વ્યતિક્રમ (કમને ફેરફાર) શા માટે કરવામાં આવ્યું છે. જે નમસ્કાર ન કરવા યોગ્ય વ્યક્તિને નમસ્કાર કરવામાં આવતાં હોય, અને નમસ્કાર કરવા ગ્ય વ્યક્તિને નમસ્કાર કરવામાં વ્યતિક્રમ કરવામાં આવતો હોય તે તેના કારણરૂપ ત્રણ બાબતે હશે, (१) हरिद्रय, (२) भ२९५ मने (3) अय. तेनु तात्पर्य को छ नभन ४२१॥ લાયક વ્યક્તિને નમસ્કાર કરવામાં વ્યતિક્રમ થાય તો એ દારિદ્રયાદિક દેષ ઉદ્ભવે છે એવી શિષ્ટ જનની માન્યતા છે. તે એ દૃષ્ટિએ જોતાં અહીં સિદ્ધોને સૌથી પહેલાં નમસ્કાર કરવા જોઈતા હતા. કારણ કે તેઓ કૃતકૃત્ય છે–તેમણે અષ્ટકમેને સર્વથા વિનાશ કરી નાખે છે તેથી તેઓ એ બધાના કરતાં શ્રેષ્ઠ છે. તેમની પછી અહત આદિને નમસ્કાર થવા જોઈએ. પણ જિસદશ શ્રી સુધર્મા સ્વામીએ આ કમને છોડીને અહંત ભગવાનને નમસ્કાર કર્યા છે તેનું કારણ શું છે? શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy